શોધખોળ કરો

લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લેવા તેમના ઘરે પહોંચ્યા નરેંદ્ર મોદી, જુઓ વીડિયો 

એનડીએ સંસદીય દળની બેઠક પછી, નરેન્દ્ર મોદી ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મળવા પહોંચ્યા હતા.

NDA Meeting: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે શુક્રવારે (7 જૂન, 2024) નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા છે.  એનડીએ સંસદીય દળની બેઠક પછી, નરેન્દ્ર મોદી ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મળવા પહોંચ્યા હતા.  આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ પણ લીધા હતા.

આ પછી ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના વડા નીતિશ કુમાર જેવા ગઠબંધન ભાગીદારો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને તેમને સમર્થન આપતા સાંસદોની યાદી સુપરત કરશે. NDA નેતાઓએ સરકાર બનાવવાનો દાવો કરીને રાષ્ટ્રપતિ ભવનથી નિકળશે. જો કે નરેન્દ્ર મોદી સાંજે 4.30 વાગ્યા પછી રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. જોકે, તમામ નવા ચૂંટાયેલા સાંસદોએ NDA સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી.

તમામ કાર્યકરોને માથું નમાવીને સલામ

NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં કહ્યું કે મારા માટે ખુશીની વાત છે કે આટલા મોટા સમૂહને આજે  મારે સ્વાગત કરવાની તક મળી છે. જે મિત્રો વિજયી બન્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે. પરંતુ, લાખો કાર્યકર્તાઓ જેમણે રાત-દિવસ મહેનત કરી છે. આજે હું માથું ઝુકાવું છું અને આટલી આકરી ગરમીમાં દરેક પક્ષના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પરિશ્રમને પ્રણામ કરુ છું.

140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવાના છે

આ દરમિયાન એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું ખાતરી આપું છું કે હું તમારી આશાઓ અને ઇચ્છાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર નહીં છોડીશ.  

નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Embed widget