શોધખોળ કરો

કોરોનાની રસી લેનાર આ દવા લે તો જીવ જવાનો છે ખતરો ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને સતત કંઈને કંઈક નવું જાણવા અને સાંભળવા મળતું રહે છે. આ બીમારી માત્ર સમયની સાથે પોતાનું સ્વરૂપ જ નથી બદલતી પરંતુ સાથે સાથે તેણે લોકોના મનમાં પણ એક મોટો ડર ઉભો કર્યો છે. તેનો લાભ લઈને લઈને કેટલા લોકો અફવા અને ભ્રમ ફેલાવતી વાતો સોશિયલ મીડિયા દ્વારા કરે છે અને જેનાથી સામાન્ય લોકોને નુકસાન થાય છે. એક આવો જ દાવો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ ઘાતક છે. જોકે આ દાવો કેટલો સાચો છે કે ખોટો તેને લઈને PIB Fact Checkએ પોતાના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે.

શું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં

જણાવીએ કે, કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે, ભલે પછી તે લોકલ કે ડેન્ટિસ્ટ્ન્સના એનેસ્થેટિક્સ કેમ ન હોય. સ્પષ્ટ છે કે કોરોનાકાળમાં લાંબા સમય સુધી ઘરમાં બંધ લોકો આ પ્રકારના મેસેજ પર સાવચેત થઈ ગયા હશે. સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થવા લાગ્યો ત્યાર બાદ પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ દાવામાં સત્ય કેટલું છે તે તપાસ્યું. તેણે જુદા જુદા કારણ આપતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ દાવાને ખોટો ગણાવ્યો છે.

હજુ સુધી કોઈ પુરાવા નથી

PIB Fact Check એ પોતિના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે, ‘સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકેને આ દાવાની સત્યતા તપાસ્યા બાદ ટ્વીટર પર લખ્યું કે, આ દાવો ખોટો છે. તેમણે લખ્યું કે, આ દાવીની પુષ્ટિ કરવા માટે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા સામે આવ્યા નથી. સાથે જ પીઆઈબીએ લોકોને આવી અફવાથી બચવા અને રસી લેવા માટે અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget