શોધખોળ કરો

કોરોનાની રસી લેનાર આ દવા લે તો જીવ જવાનો છે ખતરો ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને સતત કંઈને કંઈક નવું જાણવા અને સાંભળવા મળતું રહે છે. આ બીમારી માત્ર સમયની સાથે પોતાનું સ્વરૂપ જ નથી બદલતી પરંતુ સાથે સાથે તેણે લોકોના મનમાં પણ એક મોટો ડર ઉભો કર્યો છે. તેનો લાભ લઈને લઈને કેટલા લોકો અફવા અને ભ્રમ ફેલાવતી વાતો સોશિયલ મીડિયા દ્વારા કરે છે અને જેનાથી સામાન્ય લોકોને નુકસાન થાય છે. એક આવો જ દાવો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ ઘાતક છે. જોકે આ દાવો કેટલો સાચો છે કે ખોટો તેને લઈને PIB Fact Checkએ પોતાના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે.

શું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં

જણાવીએ કે, કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે, ભલે પછી તે લોકલ કે ડેન્ટિસ્ટ્ન્સના એનેસ્થેટિક્સ કેમ ન હોય. સ્પષ્ટ છે કે કોરોનાકાળમાં લાંબા સમય સુધી ઘરમાં બંધ લોકો આ પ્રકારના મેસેજ પર સાવચેત થઈ ગયા હશે. સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થવા લાગ્યો ત્યાર બાદ પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ દાવામાં સત્ય કેટલું છે તે તપાસ્યું. તેણે જુદા જુદા કારણ આપતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ દાવાને ખોટો ગણાવ્યો છે.

હજુ સુધી કોઈ પુરાવા નથી

PIB Fact Check એ પોતિના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે, ‘સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકેને આ દાવાની સત્યતા તપાસ્યા બાદ ટ્વીટર પર લખ્યું કે, આ દાવો ખોટો છે. તેમણે લખ્યું કે, આ દાવીની પુષ્ટિ કરવા માટે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા સામે આવ્યા નથી. સાથે જ પીઆઈબીએ લોકોને આવી અફવાથી બચવા અને રસી લેવા માટે અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget