શોધખોળ કરો

NIA Raid On PFI: 15 રાજ્ય, 93 ઠેકાણાં અને 45ની ધરપકડ, PFI ઉપર NIAએ કરી આ કાર્યવાહી, જાણો વિગતે

આજે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દેશભરમાં PFI (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા)ના સ્થળો પર દરોડા પાડ્યા હતા.

NIA Raid On PFI: આજે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દેશભરમાં PFI (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા)ના સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વિવિધ રાજ્યોમાંથી કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NIA અધિકારી સંજુક્તા પરાશરે આ દરોડા અંગે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે, આજે 15 રાજ્યોમાં 93 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ 15 રાજ્યો છે - કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મણિપુર.

NIAના એક અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન વિવિધ રાજ્યોમાંથી કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કેરળમાં 39, તમિલનાડુમાં 16, કર્ણાટકમાં 12, આંધ્રપ્રદેશમાં 7, તેલંગાણામાં 1, ઉત્તર પ્રદેશમાં 2, રાજસ્થાનમાં 4, દિલ્હીમાં 2, આસામમાં 1, મધ્યપ્રદેશમાં 1, મહારાષ્ટ્રમાં 4, ગોવામાં 1, પશ્ચિમ બંગાળમાં 1, બિહારમાં 1 અને મણિપુરમાં 1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

5 કેસમાં ધરપકડ કરવામાં આવી

NIAએ નિઝામાબાદ કેસમાં કુલ 5 લોકોની ધરપકડ કરી છે. આંધ્રપ્રદેશના 4 અને તેલંગાણાના 1 વ્યક્તિ NIAના હાથમાં આવ્યા છે. તે જ સમયે, એક કેસ દિલ્હીનો છે, જેમાં કેરળમાંથી 19, કર્ણાટકમાંથી 7, તમિલનાડુમાંથી 11 અને ઉત્તર પ્રદેશમાંથી 1 અને રાજસ્થાનમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, એટલે કે કુલ 45 લોકોની ધરપકડ કરવમાં આવી છે.

PFI પર દરોડો કેમ પાડવામાં આવ્યો?

એવા આક્ષેપ થતા આવ્યા છે કે, પીએફઆઈ આતંકીઓને ફંડિંગ કરે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોની તપાસ દરમિયાન એનઆઈએને જાણવા મળ્યું હતું કે PFI દ્વારા આતંકવાદ માટે ફંડિંગ, ટ્રેનિંગ કેમ્પ જ્યાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, તેમજ યુવાનોને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ઉશ્કેરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કારણે આ દરોડા પાડવામાં આવ્યા છે. NIAએ પહેલા જ આ કેસ નોંધ્યા હતા અને તપાસ બાદ પુરાવા મળ્યા અને હવે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશનમાં લગભગ 300 NIA અધિકારીઓ સામેલ હતા. આ દરોડાની દેખરેખ NIA ડીજીએ કરી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget