શોધખોળ કરો

બ્રિટનની કોર્ટમાં નીરવ મોદીએ કહ્યું - 'ભારતમાં પ્રત્યાર્પણનો આદેશ આપ્યો તો આત્મહત્યા કરી લઈશ'

પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીએ બ્રિટનનની કોર્ટને ધમકી આપતા કહ્યું કે મને ભારતને પ્રત્યાર્પણ કરવા આદેશ આપવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઈશ.

લંડન: પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીએ બ્રિટનનની કોર્ટને ધમકી આપતા કહ્યું કે મને ભારતને પ્રત્યાર્પણ કરવા આદેશ આપવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઈશ. લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં 48 વર્ષના હીરાના વેપારી નીરવ મોદીની અરજી પર સુનાવણી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ નીરવ મોદીએ કોર્ટને જેલમાં ત્રણ વખત હુમલા થયા હોવાની પણ વાત કરી હતી. ભારત સરકારનો પક્ષ રજૂ કરી રહેલા ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસિસના વકીલ જેમ્સ લેવિસે કહ્યું હતું કે નીરવના નિવેદનથી તેની ભાગી જવાની ઈચ્છા પ્રગટ થાય છે. બ્રિટનની કોર્ટે કાલે નીરવ મોદીની નવી જામીન અરજી પણ ફગાવી હતી. જેનાથી નીરવ મોદીને મોટો ફટકો લાગ્યો છે. નીરવ મોદી 19 માર્ચના ધરપકડ બાદ દક્ષિણ-પશ્ચિમ લંડનની વૈન્ડ્સવર્થ જેલમાં છે. ભારતની અપીલને આધારે પ્રત્યાર્પણ વોરન્ટ જારી થયા બાદ લંડન પોલીસે 19મી માર્ચના રોજ તેની ધરપકડ કરી હતી. હવે પછી તેને 4 ડિસેમ્બરના રોજ વીડિયોલિંક મારફતે હાજર કરવામાં આવશે. નીરવે વેસ્ટમિનસ્ટર કોર્ટમાં 30મી ઓક્ટોબરના રોજ ચોથી વખત જામીન માટે અરજી દાખલ કરી હતી. તેને બેચેની અને નિરાશા એટલે કે ડિપ્રેશનની સ્થિતિમાં હોવાની વાત કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget