શોધખોળ કરો

Nitin Gadkari On Caste: 'જે જાતિની વાત કરશે, તેને...' જાતિગત રાજકારણ પર ભડકેલા નીતિન ગડકરીના નિવેદને મચાવી સનસનાટી

Nitin Gadkari Caste Statement: મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને જાતિગત રાજકારણ પણ તેના શિખર પર છે. આવા સમયે નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ આ પર વિશ્વાસ નથી કરતા.

Nitin Gadkari On Caste: આજકાલ દેશમાં જાતિગત રાજકારણ પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. આમાંથી એક રાજ્ય મહારાષ્ટ્ર પણ છે. આ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને નાગપુર લોકસભા બેઠકના સાંસદ નીતિન ગડકરીનું જાતિ અંગેનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે જે જાતિની વાત કરશે તેને લાત પડશે.

તેમણે કહ્યું કે આજકાલ મહારાષ્ટ્રમાં જાતિના રાજકારણની ચર્ચા સતત થઈ રહી છે અને તેઓ જાત પાતમાં વિશ્વાસ નથી કરતા. ગમે તે થાય જેણે મત આપ્યો છે, તેનું પણ કામ કરશે અને જેણે નથી આપ્યું તેનું પણ કામ થશે. તેમને આ વાતથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું, "જે કરશે જાતિની વાત, તેને મારીશ કસીને લાત."

'મુસ્લિમોને કહી દીધું હું આરએસએસવાળો છું' એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, "મારા મતવિસ્તારમાં 40 ટકા મુસ્લિમો છે અને મેં તેમને પહેલાં જ કહી દીધું કે હું આરએસએસવાળો છું. હું હાફ ચડ્ડીવાળો છું. કોઈને મત આપતા પહેલા વિચારી લેજો કે પાછળથી પસ્તાવો ન થાય. જે મત આપશે તેનું કામ કરીશ અને જે નહીં આપે તેનું પણ કામ કરીશ."

'જાતિથી નહીં ગુણોથી મોટો બને છે માણસ' નીતિન ગડકરીએ કહ્યું, "મહારાષ્ટ્રમાં આજકાલ જાતિવાદને લઈને ઘણા ઝઘડા ચાલી રહ્યા છે. મેં પણ દેવેન્દ્રજીને કહ્યું કે આ વિવાદથી આપણને મુશ્કેલીઓ આવશે. મેં પછી નક્કી કર્યું કે જાતિવાદ નહીં માનું. કોઈ પણ વ્યક્તિ પોતાની જાતિથી નહીં પરંતુ ગુણોથી મોટો બને છે. આ સમાજમાં જાતિવાદ, અસ્પૃશ્યતા ખતમ થઈ જવી જોઈએ. મારા વિસ્તારમાં 22 લાખ મતદારો છે. 40 ટકા મુસ્લિમ અને દલિત છે. એક એવો વિસ્તાર જ્યાંથી હંમેશા કોંગ્રેસને ચૂંટાઈને આવવું જોઈએ.                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market Closing: શેરબજારને ન ફળ્યો શ્રાવણનો સોમવાર, રોકાણકારોના અધધ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારને ન ફળ્યો શ્રાવણનો સોમવાર, રોકાણકારોના અધધ કરોડ સ્વાહા
બાંગ્લાદેશમાં મોટો તખ્તાપલટ, જો કોઈ ભારતીય ફસાયા હોય તો આ નંબર પર કરો કોલ, સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
બાંગ્લાદેશમાં મોટો તખ્તાપલટ, જો કોઈ ભારતીય ફસાયા હોય તો આ નંબર પર કરો કોલ, સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
Bangladesh Army Rule: શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યુ, હવે કોના આદેશ પર ચાલશે દેશ, જાણો શું છે નિયમ
Bangladesh Army Rule: શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યુ, હવે કોના આદેશ પર ચાલશે દેશ, જાણો શું છે નિયમ
Waqf Board Row:
Waqf Board Row: "મંદિરોમાં જે ધર્મનિરપેક્ષ સરકારો બેઠી છે, તેમનાથી અમને સમસ્યા છે…" – શંકરાચાર્યએ સરકારને બતાવ્યો અરીસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Murder | દ્વારકામાં મુસ્લીમ યુવતી સાથે લગ્ન કરનાર હિન્દુ યુવકની હત્યા, જુઓ અહેવાલNavsari Rescue | વાંસદામાં ધોધ જોવા ગયેલા 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | વલસાડમાં 9નું રેસ્ક્યૂShravan Month 2024 | શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂરShare Market | શેર બજારમાં સૌથી મોટો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Closing: શેરબજારને ન ફળ્યો શ્રાવણનો સોમવાર, રોકાણકારોના અધધ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારને ન ફળ્યો શ્રાવણનો સોમવાર, રોકાણકારોના અધધ કરોડ સ્વાહા
બાંગ્લાદેશમાં મોટો તખ્તાપલટ, જો કોઈ ભારતીય ફસાયા હોય તો આ નંબર પર કરો કોલ, સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
બાંગ્લાદેશમાં મોટો તખ્તાપલટ, જો કોઈ ભારતીય ફસાયા હોય તો આ નંબર પર કરો કોલ, સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
Bangladesh Army Rule: શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યુ, હવે કોના આદેશ પર ચાલશે દેશ, જાણો શું છે નિયમ
Bangladesh Army Rule: શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યુ, હવે કોના આદેશ પર ચાલશે દેશ, જાણો શું છે નિયમ
Waqf Board Row:
Waqf Board Row: "મંદિરોમાં જે ધર્મનિરપેક્ષ સરકારો બેઠી છે, તેમનાથી અમને સમસ્યા છે…" – શંકરાચાર્યએ સરકારને બતાવ્યો અરીસો
Bangladesh PM Resigned:  બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટા સમાચાર, PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું
Bangladesh PM Resigned:  બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટા સમાચાર, PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું
અમિત શાહે પીએમ મોદીને લઈ કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું- જે કરવું હોય તે કરી લો.....
અમિત શાહે પીએમ મોદીને લઈ કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું- જે કરવું હોય તે કરી લો.....
Bangladesh Protest: બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી, દેખાવકારો શેખ હસીનાના ઘરમાં ઘૂસ્યા, જુઓ તસવીરો
Bangladesh Protest: બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી, દેખાવકારો શેખ હસીનાના ઘરમાં ઘૂસ્યા, જુઓ તસવીરો
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget