શોધખોળ કરો

NPP : તો શું વધુ એક રાજ્યમાં ભાંગી પડશે ભાજપની સરકાર?

એનપીપીને ભાજપ સાથેના તેના સમીકરણો પર ફરીથી વિચાર કરવાની ફરજ પડશે. આપણે મૂક પ્રેક્ષક બનીને રહી ના શકીએ. NPPની આ ધમકીએ ભાજપની ચિંતા વધારી દીધી છે.

NPP National Vice President : મણિપુરમાં લગભગ દોઢ મહિનાથી હિંસા ચાલી રહી છે. તમામ પ્રયાસો બાદ પણ સ્થિતિ કાબૂમાં નથી આવી રહી. આ દરમિયાન નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વાય જોયકુમાર સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો આવનારા દિવસોમાં સ્થિતિમાં સુધારો નહીં થાય તો અમે બીજેપી સાથેના ગઠબંધન પર પુનર્વિચાર કરીશું. 

એનપીપીને ભાજપ સાથેના તેના સમીકરણો પર ફરીથી વિચાર કરવાની ફરજ પડશે. આપણે મૂક પ્રેક્ષક બનીને રહી ના શકીએ. NPPની આ ધમકીએ ભાજપની ચિંતા વધારી દીધી છે. 

NPPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વાય જોયકુમાર સિંહે કહ્યું હતું કે, મણિપુરમાં કલમ 355 લાગુ છે. એટલા માટે અહીંના લોકોની સુરક્ષા કરવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્રની છે, પરંતુ હિંસાનો સામનો કરવા માટે કોઈ યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું નથી. હાલમાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાની આશા નથી. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કથળી રહી છે. ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહના ઘર પર હુમલો કર્યો હતો. તેમના ઘરને લઈને લોકો રોષે ભરાયેલા છે. આજે આર.કે.રંજનને નિશાન બનાવાયા છે, આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને પછી સાથી પક્ષોને નિશાન બનાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પાર્ટીની વિશ્વસનીયતા દાવ પર છે. લોકો સવાલો કરી રહ્યા છે. મણિપુરમાં હવે બેવડા નિયંત્રણ છે. રાજ્યમાં એ વાતને લઈને ભ્રમની સ્થિતિ છે કે, અહીં કોનું નિયંત્રણ છે, રાજ્ય કે કેન્દ્ર સરકારનું? તે પણ સ્પષ્ટ હોવું જોઈએ કે પ્રભારી કોણ છે, નહીં તો પરિસ્થિતિમાં સુધરો થશે નહીં.

તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને અમારું મેમોરેન્ડમ સુપરત કર્યું છે કે શું પગલાં લેવાની જરૂર છે. આ બાબતને શરૂઆતમાં જ સારી રીતે હેન્ડલ કરવી જોઈતી હતી. પ્રતિક્રિયાત્મક બનવાને બદલે સુરક્ષા દળોએ સક્રિય થવાની જરૂર છે. યોગ્ય આયોજન કરવાની જરૂર છે. અમે ગઠબંધનમાં રહેવું કે વિપક્ષ સાથે જવું તે અંગે વિચારણા કરીશું. તેમણે કહ્યું હ્તું કે, સરકારે સંવેદનશીલ વિસ્તારો પર વધુ ધ્યાન આપવું જોઈતું હતું. દળોની કોઈ કમી નથી, તેમ છતાં હાઈવે ખોલવા માટે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. શાંતિ સમિતિ બાળક જેવી છે. નામાંકિત સભ્યોનું કહેવું છે કે, તેઓ સમિતિનો ભાગ બનવા માંગતા નથી. શાંતિ સમિતિમાં કુલ 51 લોકો હતા, જે ઘણી મોટી સંખ્યા છે.

મણિપુરમાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી 

મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠકોમાંથી ભાજપ પાસે 32 બેઠકો છે. અહીં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે. જોકે તેનું નેશનલ પીપલ્સ પાર્ટી, નાગા પીપલ્સ ફ્રન્ટ (NNP) સાથે ગઠબંધન છે. NPP પાસે સાત અને નાગા પીપલ્સ ફ્રન્ટ પાસે પાંચ બેઠકો છે. જ્યારે  કોંગ્રેસે પાંચ બેઠકો, કુકી પીપલ્સ એલાયન્સ બે બેઠકો અને જનતા દળ (યુનાઇટેડ) છ બેઠકો પર કબજો જમાવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Hydrogen Train Fare: PM મોદી આવતીકાલે દેશને સોંપશે પ્રથમ હાઈડ્રોજન ટ્રેન, જાણો કેટલું હશે ભાડુ?
Hydrogen Train Fare: PM મોદી આવતીકાલે દેશને સોંપશે પ્રથમ હાઈડ્રોજન ટ્રેન, જાણો કેટલું હશે ભાડુ?

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget