શોધખોળ કરો

NPP : તો શું વધુ એક રાજ્યમાં ભાંગી પડશે ભાજપની સરકાર?

એનપીપીને ભાજપ સાથેના તેના સમીકરણો પર ફરીથી વિચાર કરવાની ફરજ પડશે. આપણે મૂક પ્રેક્ષક બનીને રહી ના શકીએ. NPPની આ ધમકીએ ભાજપની ચિંતા વધારી દીધી છે.

NPP National Vice President : મણિપુરમાં લગભગ દોઢ મહિનાથી હિંસા ચાલી રહી છે. તમામ પ્રયાસો બાદ પણ સ્થિતિ કાબૂમાં નથી આવી રહી. આ દરમિયાન નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વાય જોયકુમાર સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો આવનારા દિવસોમાં સ્થિતિમાં સુધારો નહીં થાય તો અમે બીજેપી સાથેના ગઠબંધન પર પુનર્વિચાર કરીશું. 

એનપીપીને ભાજપ સાથેના તેના સમીકરણો પર ફરીથી વિચાર કરવાની ફરજ પડશે. આપણે મૂક પ્રેક્ષક બનીને રહી ના શકીએ. NPPની આ ધમકીએ ભાજપની ચિંતા વધારી દીધી છે. 

NPPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વાય જોયકુમાર સિંહે કહ્યું હતું કે, મણિપુરમાં કલમ 355 લાગુ છે. એટલા માટે અહીંના લોકોની સુરક્ષા કરવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્રની છે, પરંતુ હિંસાનો સામનો કરવા માટે કોઈ યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું નથી. હાલમાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાની આશા નથી. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કથળી રહી છે. ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહના ઘર પર હુમલો કર્યો હતો. તેમના ઘરને લઈને લોકો રોષે ભરાયેલા છે. આજે આર.કે.રંજનને નિશાન બનાવાયા છે, આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને પછી સાથી પક્ષોને નિશાન બનાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પાર્ટીની વિશ્વસનીયતા દાવ પર છે. લોકો સવાલો કરી રહ્યા છે. મણિપુરમાં હવે બેવડા નિયંત્રણ છે. રાજ્યમાં એ વાતને લઈને ભ્રમની સ્થિતિ છે કે, અહીં કોનું નિયંત્રણ છે, રાજ્ય કે કેન્દ્ર સરકારનું? તે પણ સ્પષ્ટ હોવું જોઈએ કે પ્રભારી કોણ છે, નહીં તો પરિસ્થિતિમાં સુધરો થશે નહીં.

તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને અમારું મેમોરેન્ડમ સુપરત કર્યું છે કે શું પગલાં લેવાની જરૂર છે. આ બાબતને શરૂઆતમાં જ સારી રીતે હેન્ડલ કરવી જોઈતી હતી. પ્રતિક્રિયાત્મક બનવાને બદલે સુરક્ષા દળોએ સક્રિય થવાની જરૂર છે. યોગ્ય આયોજન કરવાની જરૂર છે. અમે ગઠબંધનમાં રહેવું કે વિપક્ષ સાથે જવું તે અંગે વિચારણા કરીશું. તેમણે કહ્યું હ્તું કે, સરકારે સંવેદનશીલ વિસ્તારો પર વધુ ધ્યાન આપવું જોઈતું હતું. દળોની કોઈ કમી નથી, તેમ છતાં હાઈવે ખોલવા માટે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. શાંતિ સમિતિ બાળક જેવી છે. નામાંકિત સભ્યોનું કહેવું છે કે, તેઓ સમિતિનો ભાગ બનવા માંગતા નથી. શાંતિ સમિતિમાં કુલ 51 લોકો હતા, જે ઘણી મોટી સંખ્યા છે.

મણિપુરમાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી 

મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠકોમાંથી ભાજપ પાસે 32 બેઠકો છે. અહીં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે. જોકે તેનું નેશનલ પીપલ્સ પાર્ટી, નાગા પીપલ્સ ફ્રન્ટ (NNP) સાથે ગઠબંધન છે. NPP પાસે સાત અને નાગા પીપલ્સ ફ્રન્ટ પાસે પાંચ બેઠકો છે. જ્યારે  કોંગ્રેસે પાંચ બેઠકો, કુકી પીપલ્સ એલાયન્સ બે બેઠકો અને જનતા દળ (યુનાઇટેડ) છ બેઠકો પર કબજો જમાવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget