શોધખોળ કરો

નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે

લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે બપોરે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી.

નવી દિલ્હી: લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે બપોરે 66 વર્ષની વયે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. મોદી સરકારના પ્રથણ કાર્યકાળમાં તેઓ વડાપ્રધાનના સૌથી નજીક અને ભરોસાપાત્ર વ્યક્તિ હતા. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે નોટબંધીઃ પ્રધાનમંત્રી મોદીએ 8 નવેમ્બપ, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરીને 1000 અને 500 રૂપિયાની ચલણી નોટ રદ કરી દીધી હતી. મોદી સરકારના આ ફેંસલાને કેન્દ્રીય રિઝર્વ બેંકે માત્ર 4 કલાક પહેલા જ મંજૂરી આપી હતી. પૂરી રણનીતિ ગુપ્ત રાખવા નાણામંત્રી જેટલીની મુખ્ય ભૂમિકા હતી. નોટબંધીના કારણે દેશના કરોડો લોકો હેરાન થયા હતા અને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે GST: જીએસટી લાગુ કરવાનો ફેંસલો સરળ નહોતો. અગાઉની સરકારોએ જીએસટી પર માત્ર ચર્ચા કરી હતી પરંતુ જેટલી હિંમત દર્શાવી તેને લાગુ કર્યો. આ પહેલા 1991માં અર્થતંત્રને લઈ ઉદારીકરણનો મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. જીએસટી નાણાકીય ક્ષેત્રમાં સુધારાને લઈ સૌથી મોટું પગલું છે. જેને લાગુ કરવાને લઈ અરૂણ જેટલીને હંમેશા યાદ કરવામાં આવશે. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે જનધન યોજનાઃ પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આજે દેશમાં 35.59 કરોડથી વધારે લોકોના ખાતા ખુલ્યા છે. મોદી સરકારે આ યોજનાની શરૂઆત 2014માં કરી હતી અને તેને સફળ બનાવવામાં જેટલીનું મહત્વનું યોગદાન છે. જેટલીને સફળ રણનીતિના કારણે આજે મોદી સરકારે તેને યોજનાની મોટી ઉપલબ્ધી ગણાવે છે. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે આયુષ્માન ભારતઃ મોદી સરકાર આયુષ્માન ભારત યોજનાને મોટી સફળતા ગણાવે છે. સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે. જેટલીએ 2018-19નું બજેટ રજૂ કરતી વખતે આ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજનાએ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સંજીવનીનું કામ કર્યું. યોજના અંતર્ગત આવતા પરિવોને 5 લાખ રૂપિયાનો કેશલેસ વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના લાગુ કરવામાં જેટલીની મોટી ભૂમિકા હતી. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ જેટલીએ બજેટમાં કહ્યું હતું કે, જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના ઘણી સફળ રહી છે. મોદી સરકારની આ યોજનાને ગરીબ પરિવારોએ હોંશે હોંશે સ્વીકારી. આઝે પણ લોકો તેમની દીકરીના ભવિષ્ય માટે આ યોજના સાથે જોડાય છે. આ યોજનાને બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ તેમની 10 વર્ષથી નાની થોકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત માત્ર રૂપિયા 250 જમા કરાવીને એકાઉન્ટ ખોલાવી શકે છે. જ્યારે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત થશે ત્યારે જેટલીને યાદ કરાશે. અરૂણ જેટલીનું ગુજરાત સાથે છે આ ખાસ કનેકશન, જાણો વિગતે લાંબી બિમારી બાદ મોદી સરકારના પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીએ લીધા અંતિમ શ્વાસ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live: પીએમ મોદી સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
Embed widget