શોધખોળ કરો

નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે

લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે બપોરે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી.

નવી દિલ્હી: લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે બપોરે 66 વર્ષની વયે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. મોદી સરકારના પ્રથણ કાર્યકાળમાં તેઓ વડાપ્રધાનના સૌથી નજીક અને ભરોસાપાત્ર વ્યક્તિ હતા. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે નોટબંધીઃ પ્રધાનમંત્રી મોદીએ 8 નવેમ્બપ, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરીને 1000 અને 500 રૂપિયાની ચલણી નોટ રદ કરી દીધી હતી. મોદી સરકારના આ ફેંસલાને કેન્દ્રીય રિઝર્વ બેંકે માત્ર 4 કલાક પહેલા જ મંજૂરી આપી હતી. પૂરી રણનીતિ ગુપ્ત રાખવા નાણામંત્રી જેટલીની મુખ્ય ભૂમિકા હતી. નોટબંધીના કારણે દેશના કરોડો લોકો હેરાન થયા હતા અને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે
GST: જીએસટી લાગુ કરવાનો ફેંસલો સરળ નહોતો. અગાઉની સરકારોએ જીએસટી પર માત્ર ચર્ચા કરી હતી પરંતુ જેટલી હિંમત દર્શાવી તેને લાગુ કર્યો. આ પહેલા 1991માં અર્થતંત્રને લઈ ઉદારીકરણનો મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. જીએસટી નાણાકીય ક્ષેત્રમાં સુધારાને લઈ સૌથી મોટું પગલું છે. જેને લાગુ કરવાને લઈ અરૂણ જેટલીને હંમેશા યાદ કરવામાં આવશે. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે જનધન યોજનાઃ પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આજે દેશમાં 35.59 કરોડથી વધારે લોકોના ખાતા ખુલ્યા છે. મોદી સરકારે આ યોજનાની શરૂઆત 2014માં કરી હતી અને તેને સફળ બનાવવામાં જેટલીનું મહત્વનું યોગદાન છે. જેટલીને સફળ રણનીતિના કારણે આજે મોદી સરકારે તેને યોજનાની મોટી ઉપલબ્ધી ગણાવે છે. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે આયુષ્માન ભારતઃ મોદી સરકાર આયુષ્માન ભારત યોજનાને મોટી સફળતા ગણાવે છે. સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે. જેટલીએ 2018-19નું બજેટ રજૂ કરતી વખતે આ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજનાએ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સંજીવનીનું કામ કર્યું. યોજના અંતર્ગત આવતા પરિવોને 5 લાખ રૂપિયાનો કેશલેસ વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના લાગુ કરવામાં જેટલીની મોટી ભૂમિકા હતી. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ જેટલીએ બજેટમાં કહ્યું હતું કે, જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના ઘણી સફળ રહી છે. મોદી સરકારની આ યોજનાને ગરીબ પરિવારોએ હોંશે હોંશે સ્વીકારી. આઝે પણ લોકો તેમની દીકરીના ભવિષ્ય માટે આ યોજના સાથે જોડાય છે. આ યોજનાને બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ તેમની 10 વર્ષથી નાની થોકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત માત્ર રૂપિયા 250 જમા કરાવીને એકાઉન્ટ ખોલાવી શકે છે. જ્યારે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત થશે ત્યારે જેટલીને યાદ કરાશે. અરૂણ જેટલીનું ગુજરાત સાથે છે આ ખાસ કનેકશન, જાણો વિગતે લાંબી બિમારી બાદ મોદી સરકારના પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીએ લીધા અંતિમ શ્વાસ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, ચાંદી ₹35,000 ગગડી; સોનું પણ 12,000 સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, ચાંદી ₹35,000 ગગડી; સોનું પણ 12,000 સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
Embed widget