શોધખોળ કરો

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ એક્શનમાં સરકાર, જાણો પીએમ મોદીએ શું આપ્યા આદેશ

Jammu and Kashmir: આતંકી હુમલા બાદ વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી. અધિકારીઓને આતંકવાદ વિરોધી ક્ષમતાઓ તૈનાત કરવા કહ્યું. PMએ આતંકવાદી હુમલામાં વધારા પછી જમ્મુ અને કાશ્મીર પર બેઠક યોજી

Jammu and Kashmir: આતંકી હુમલા બાદ વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી. અધિકારીઓને આતંકવાદ વિરોધી ક્ષમતાઓ તૈનાત કરવા કહ્યું. PMએ આતંકવાદી હુમલામાં વધારા પછી જમ્મુ અને કાશ્મીર પર બેઠક યોજી, કહ્યું, આતંકવાદ વિરોધી ક્ષમતાઓનો સંપૂર્ણ સ્પેક્ટ્રમ તૈનાત થવી જોઈએ.

 

વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને અન્ય ઉચ્ચ અધિકારીઓને દેશની સમગ્ર આતંકવાદ વિરોધી ક્ષમતાઓને સક્રિય કરવા નિર્દેશ આપ્યો હતો.

 

વડા પ્રધાન મોદીએ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી અને વિસ્તારમાં તાત્કાલિક સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત, તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવા માટે વાત કરી હતી.

ગુરુવારની બેઠક દરમિયાન વડાપ્રધાનને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમને આતંકવાદ વિરોધી પ્રયાસો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન, મોદીએ વરિષ્ઠ અધિકારીઓને ભારતની આતંકવાદ વિરોધી ક્ષમતાઓના સંપૂર્ણ સ્પેક્ટ્રમને તૈનાત કરવા વિનંતી કરી. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી વિશે પણ વાત કરી હતી.

રવિવારે, આતંકવાદીઓએ રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર હુમલો કર્યો, જેના કારણે તે રસ્તાથી દૂર  ઊંડી ખીણમાં ખાબકી, જેમાં 9 લોકો માર્યા ગયા અને 41 ઘાયલ થયા. બે દિવસ પછી, આતંકવાદીઓએ ડોડામાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કર્યો, જેમાં 6 સુરક્ષાકર્મી ઘાયલ થયા. તે જ રાત્રા કઠુવા જિલ્લામાં  એક અન્ય અથડામણમાં  કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહિદ થયો અને એક આતંકવાદી માર્યો ગયો. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના કોટા ટોપ વિસ્તારમાં બુધવારે સાંજે આતંકવાદીઓ સાથેની તાજેતરની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget