શોધખોળ કરો

'સેનાએ રચ્યો ઈતિહાસ, ઓપરેશન સિંદૂરની ગુંજ આખી દુનિયાએ સાંભળી',  આદમપુર એરબેઝમાં બોલ્યા PM મોદી

પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના સૈનિકોને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ છુપાઈ શકે, અમે તેમના ઘરોમાં ઘૂસીને તેમને મારી નાખીશું અને તેમને ભાગવાનો મોકો નહીં આપીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અહીં તેમને જવાનો સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના સૈનિકોને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ છુપાઈ શકે, અમે તેમના ઘરોમાં ઘૂસીને તેમને મારી નાખીશું અને તેમને ભાગવાનો મોકો નહીં આપીએ. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સેનાએ ઈતિહાસ રચ્યો છે. ઓપરેશન સિંદૂરની ગુંજ આખી દુનિયાએ સાંભળી. 

દુશ્મન દેશ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો

પ્રધાનમંત્રી મોદીએ જલંધરના આદમપુર એરબેઝ પર વાયુસેનાના જવાનો  સાથે સંવાદ કર્યો.  પીએમ મોદીએ વાયુસેનાના સૈનિકો સાથેની વાતચીતમાં દુશ્મન દેશ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પાકિસ્તાનના ઘણા એરબેઝને પણ નુકસાન થયું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સેનાએ પણ આવો જ જુસ્સો જાળવી રાખવો પડશે. તમારે તેને આ રીતે તૈયાર રાખવું પડશે. આપણે દુશ્મનને અહેસાસ કરાવવો પડશે કે આ એક નવું ભારત છે. આ નવું ભારત જાણે છે કે દુશ્મનનો નાશ કેવી રીતે કરવો. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય વાયુસેના હવે ફક્ત શસ્ત્રોથી જ નહીં પરંતુ ડેટા અને ડ્રોનથી પણ દુશ્મન દેશોને હરાવવા સક્ષમ છે.

આદમપુર એરબેઝ પર, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આતંકવાદ સામે ભારતની 'લક્ષ્મણ રેખા' હવે સંપૂર્ણપણે સ્પષ્ટ છે.' જો હવે બીજો આતંકવાદી હુમલો થશે, તો ભારત જવાબ આપશે - એક મજબૂત જવાબ. આપણે સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલા દરમિયાન આ જોયું. હવે ઓપરેશન સિંદૂર ભારતનો નવો નોર્મલ છે.

ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં

ભારતે ત્રણ પોઈન્ટ નક્કી કર્યા છે. પ્રથમ, જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો અમે અમારી રીતે અમારી શરતો પર અને અમારા પોતાના સમયે જવાબ આપીશું. બીજું, ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. ત્રીજું આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદી નેતાઓને અલગ-અલગ નહીં જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે હું ગર્વથી કહી શકું છું કે તમે બધા તમારા લક્ષ્યો પર ખરા ઉતર્યા છો. પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા અને એરબેઝનો નાશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, તેમના દુષ્ટ ઇરાદાઓ અને દુસ્સાહસનો પણ નાશ કરવામાં આવ્યો છે.

ભારતમાં નિર્દોષ લોકોનું લોહી વહેવડાવવાનું એક જ પરિણામ આવશે; વિનાશ અને મહાવિનાશ. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળે પાકિસ્તાની સેનાને હરાવી છે. પીએમ મોદીએ કહ્યું કે તમે જણાવી દિધુ છે કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પાકિસ્તાની સૈનિકો શાંતિથી શ્વાસ લઈ શકે. આપણે તેમના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget