મ્યાનમાર જેવી નીતિ, આસામનું ઉદાહરણ... આ કારણે ભારતીય મુસ્લિમો CAA-NRCથી ડરી રહ્યા છે

સવાલ એ ઉઠી રહ્યો છે કે CAAના અમલથી મુસ્લિમો કેમ ડરે છે? તે પણ જ્યારે કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે ભારતીય મુસ્લિમો પર આ કાયદાની કોઈ અસર નહીં થાય.

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ થતાંની સાથે જ દેશના ઘણા ભાગોમાં વિરોધ શરૂ થયો. પશ્ચિમ બંગાળમાં ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધનો ઝંડો હાથમાં લીધો છે. સોશિયલ મીડિયા પર 'અમે પેપર નહીં

Related Articles