શોધખોળ કરો

Punjab Congress Crisis :થોડીવારમાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું- સૂત્ર 

Punjab Congress Crisis Live:  આજે પંજાબ કૉંગ્રેસ માટે ખૂબ જ મોટો દિવસ છે. કૉંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે.

Punjab Congress Crisis Live:  આજે પંજાબ કૉંગ્રેસ માટે ખૂબ જ મોટો દિવસ છે. કૉંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે.  આ બેઠકમાં તમામ ધારાસભ્યોને સામેલ થવાનું કહેવામાં આવ્યું છે. સમાચાર છે કે કૉંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ છોડવા માટે કહ્યું છે.  


થોડીવારમાં મુખ્યમંત્રી પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું આપશે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપતાની સાથે જ તેઓ કૉંગ્રેસમાંથી પણ રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનીય છે કે સાંજે પાંચ વાગ્યે કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક છે.

સૂત્રોના મતે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહએ સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્ધારા તેઓને વિશ્વાસમાં લીધા વિના કોગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવા પર વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જો આવી જ રીતે તેઓને નજરઅંદાજ કરવામાં આવશે તો તેઓને મુખ્યમંત્રી પદ પર રહેવામાં કોઇ ઇચ્છા નથી. સિંદ્ધુના સમર્થક ધારાસભ્યો કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા છે. સૂત્રોના મતે નારાજ ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ અથવા સુનીલ જાખડનું નામ આગામી ધારાસભ્ય દળ નેતાના રૂપમાં આગળ કરી શકે છે.  પંજાબ કોગ્રેસના પ્રભારી હરીશ રાવત ધારાસભ્યોની બેઠકમાં સામેલ રહી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે આજે કોગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવશે કે અમરિંદર ચૂંટણી સુધી પંજાબના મુખ્યમંત્રી રહેશે કે નહીં. આ અગાઉ હરિશ રાવતે કહ્યું હતું કે આગામી ચૂંટણી કેપ્ટન અમરિંદર સિંહની આગેવાનીમાં જ લડવામાં આવશે. કોગ્રેસ ધારાસભ્ય દળની બેઠક અગાઉ પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ચંડીગઢમાં કોગ્રેસ ભવન પહોંચ્યા છે.

 

કોગ્રેસ ધારાસભ્યોની બેઠક પર પંજાબ કોગ્રેસ મહાસચિવ પરગત સિંહે કહ્યું કે, પાર્ટીમાં કોઇ કલહ નથી. આજે પાર્ટીની પોલિસી પર ચર્ચા માટે બેઠક બોલાવી છે. જ્યારે ધારાસભ્ય રાજ કુમાર વેરકાએ કહ્યું કે, બેઠકમાં હાઇકમાન્ડે લીધેલો નિર્ણય તમામને માન્ય રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget