શોધખોળ કરો

Railway: ટ્રેનમા ભીડ ઘટાડવા માટે રેલવે કર્યો મોટો નિર્ણય, હવે જનરલ સીટ પર આ રીતે વેચાશે ટિકિટ

Railway:રેલવે બોર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર સ્ટેશન મેનેજરને ટિકિટના વેચાણ પર નિયંત્રણની સત્તા આપવાની તૈયારી છે. તે ટ્રેનોની કુલ સંખ્યા અને તેમની પેસેન્જર ક્ષમતા અનુસાર ટિકિટનું વેચાણ બંધ કરી શકશે.

Railway:રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે રેલ્વે ટ્રેનની ક્ષમતા અનુસાર ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. આનો અર્થ એ છે કે ટ્રેનમાં ઉપલબ્ધ સીટોની સંખ્યા કરતાં માત્ર થોડા ટકા વધુ ટિકિટો વેચવામાં આવશે.

આ સિસ્ટમ રિઝર્વ અને સામાન્ય બંને શ્રેણીની ટિકિટ માટે લાગુ થશે. સામાન્ય ટિકિટ માટે, આ મર્યાદા નિયત બેઠકો કરતાં માત્ર દોઢ ગણી વધુ હશે, એટલે કે, કોઈપણ બોગીમાં મર્યાદિત સંખ્યામાં મુસાફરો જ મુસાફરી કરી શકશે.ટિકિટ ટ્રેનના હિસાબે વેચવામાં આવશે, એટલે કે જે ટ્રેનમાં મુસાફરી કરવાની છે તેનો નંબર જનરલ ટિકિટ પર નોંધવામાં આવશે. હાલમાં આ ટિકિટો પર કોઈ ટ્રેન નંબર નથી

આગામી 4 થી 6 મહિનામાં આ સિસ્ટમ લાગુ થઈ શકે છે

રેલવે બોર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર સ્ટેશન મેનેજરને ટિકિટના વેચાણ પર નિયંત્રણની સત્તા આપવાની તૈયારી છે. તે ટ્રેનોની કુલ સંખ્યા અને તેમની પેસેન્જર ક્ષમતા અનુસાર ટિકિટનું વેચાણ બંધ કરી શકશે.સામાન્ય ટિકિટોમાં વધુ એક વ્યવસ્થા ઉમેરી શકાય છે. મુસાફરો મુસાફરીના 24 કલાક પહેલા ટિકિટ ખરીદીને કોઈપણ ટ્રેનમાં તેમના ગંતવ્ય સ્થાને જઈ શકે છે.

તેમના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી. ગંતવ્ય સ્થાન સુધીની ટ્રેન ગમે તે હોય, જ્યાં સુધી મુસાફરો જનરલ  ટિકિટ માંગે છે, રેલવે તેમને આપે છે, પરંતુ નવી સિસ્ટમમાં તેમની સંખ્યા મર્યાદિત રહેશે. હાલ આ સિસ્ટમ આગામી 4 થી 6 મહિનામાં સંપૂર્ણ રીતે અમલમાં આવશે.

ઘણી વખત શૌચાલયની સફર

હાલમાં અમર્યાદિત જનરલ ટિકિટો વેચાય છે. જેના કારણે દરેક ટ્રેનમાં સામાન્ય બોગીની સીટ ક્ષમતા કરતા 3 થી 4 ગણા વધુ મુસાફરો મુસાફરી કરે છે. જેના કારણે સ્ટેશનો અને પ્લેટફોર્મ પર ભીડ રહે છે. તહેવારો દરમિયાન ઘણા મુસાફરો શૌચાલયમાં ઉભા રહીને મુસાફરી કરે છે. હાલમાં, ઓનલાઈન અને કાઉન્ટર પર વેચાયેલી ટિકિટની સંખ્યા વાસ્તવિક સમયમાં જાણી શકાતી નથી. નવી સિસ્ટમમાં ડેટા ઉપલબ્ધ રહેશે.

તાજેતરમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી

15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા. આ દરમિયાન જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ જતા હોવા છતાં રેલવે દ્વારા દર કલાકે 1500 ટિકિટ આપવામાં આવી રહી છે. પ્રયાગરાજ જતી માત્ર 5 ટ્રેનો હતી. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget