શોધખોળ કરો

Rajinikanth Quits Politics: રજનીકાંતની મોટી જાહેરાત – રાજનીતિને કહ્યું અલવિદા, હવે ક્યારેય ન આવવાનો નિર્ણય

રજનીકાંત તરફથી કહેવામાં આવ્યું કે, બનવાવામાં આવેલ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી ઓળખાશે  સેવાનું કામ કરશે.

Rajinikanth Quits Politics: સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી અને ત્યાર બાદ ક્યારેય પણ રાજનીતિમાં ન આવાવનો નિર્ણય કહ્યો છે. રજનીકાંતે પોતાની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ રજનીકાંતે કહ્યું કે, તે રાજનીતિમાં ક્યારેય નહીં આવે. રજનીકાંત તરફથી કહેવામાં આવ્યું કે, બનવાવામાં આવેલ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી ઓળખાશે  સેવાનું કામ કરશે.

રજનીકાંતનું નિવેદન

‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને ખત્મ કરતાં રજનીકાંતે કહક્યું, “ભવિષ્યમાં રાજનીતિમાં આવાવની મારી કોઈ યોજના નથી. હું રાજનીતિમાં ક્યારેય નહીં આવું.” રજનીકાંતે આ નિર્ણય ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીના પદાધિકારીઓ સથે વાતચીત કર્યા બાદ લીદો છે. રજનીકાંતે પોતાના ફેન્સની સાથે પણ બેઠક કરી છે.

રજનીકાંતની રાજનીતિ પર અટકળો

જણાવીએ કે, ડિસેમ્બર 2020માં રજનીકાંતે રાજનીતિમાં ન આવવાની જાહેરાત કરી હતી. જોકે ત્યાર બાદ તેમણે તેના પર ફરીથી વિચાર કરવાની વાત કહી હતી. એવામાં અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જ્યારે હવે રજનીકાંતે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે અને ભવિષ્યમાં રાજનીતિમાં ન આવાવની વાત કહી છે.

ડિસેમ્બર 2020માં રજનીકાંતે ખુદ કહ્યું હતું કે, તે જાન્યુઆરી 2021માં પાર્ટી લોન્ચ કરશે. આ બધું તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા થવાનું હતું. પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં રજનીકાંતે યૂ ટર્ન લઈ લીધો અને કહ્યું કે, તે રાજનીતિમાં નહીં જોડાય. ત્યાર બાદ રજનીકાંતે સંગઠનના નવા સભ્યોએ DMK સહિત અન્ય પાર્ટીઓમાં જોડાઈ ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget