શોધખોળ કરો

ઉદ્ધવ-રાજ ઠાકરે સાથે આવવા પર રામદાસ અઠાવલેની મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું ? 

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક સાથે સ્ટેજ શેર કરવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રતિક્રિયા સામે આવી છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક સાથે સ્ટેજ શેર કરવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બંને મરાઠીના મુદ્દા પર સાથે આવ્યા છે, આ સારી વાત છે. અમને પણ મરાઠી પર ગર્વ છે. એ પણ સાચું છે કે દરેકને મરાઠી બોલતા આવડવું જોઈએ.

મહાવિકાસ આઘાડીમાં ભાગલા પડશે - અઠાવલે 

રામદાસ અઠાવલેએ દાવો કર્યો હતો કે બંને ભાઈઓના સાથે આવવાથી અમારી મહાયુતિ (એનડીએ)ને વધુ ફાયદો થશે. તેમણે દાવો કર્યો હતો કે મહાવિકાસ આઘાડી (MVA)માં ભાગલા પડશે. કોંગ્રેસ અને એનસીપી (SP) અલગ રહેશે. ઉદ્ધવ ઠાકરેએ ત્યાંથી બહાર આવવું પડશે. કારણ કે રાજ ઠાકરેનું કહેવું  છે કે જો આપણે બંનેએ સાથે ચાલવું હોય તો બીજા કોઈની જરૂર નથી.

'જોઈએ કે તેઓ કેટલો સમય સાથે રહે છે'

સમાચાર એજન્સી IANS સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું, "બંને એક સાથે આવ્યા છે. જોઈએ તેઓ કેટલા સમય સુધી સાથે રહે છે. જે મરાઠી ભાષાના મુદ્દા પર તેમણે રેલી રાખી હતી તેની હવા કાઢવાનું કામ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે.  રેલી પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે શાળાઓમાં હિન્દી શીખવવાનો સરકારી આદેશ કર્યો હતો તેને રદ કર્યો છે."

'ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી રહી'

રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું, "વિજય રેલીનું આયોજન તો અમારે કરવું જોઈતું હતું. તેમની વિજય રેલીનો કોઈ અર્થ નથી. તેમને લાગે છે કે આ અમારી રેલીને કારણે કરવામાં આવ્યું છે પરંતુ આવું નથી. અમારી સરકારે બધા મરાઠી લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. જો બંને ભાઈઓ ભેગા થાય તો કોઈ ફરક પડશે નહીં. ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી. સાચી શિવસેના એકનાથ શિંદેની છે. તેથી જ ઘણા લોકો એકનાથ શિંદે સાથે છે. 40 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવ્યા. 

આ સાથે તેમણે કહ્યું, "રાજ ઠાકરે ખૂબ મોટી સભાઓ કરે છે. તે ખૂબ જ સારી વાત છે. તેઓ ખૂબ જ સારા વક્તા છે. રાજ ઠાકરે એક મજબૂત નેતા છે. પરંતુ તેમને મત મળતા નથી. હાલમાં તેમની પાસે એક પણ ધારાસભ્ય નથી. એક સમયે 13 ધારાસભ્યો ચૂંટાયા હતા. બંનેના એકસાથે આવવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ફરક પડશે નહીં. જો કોઈ ફરક પડશે તો તે મહાવિકાસ આઘાડી પર પડશે." 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget