શોધખોળ કરો

ઉદ્ધવ-રાજ ઠાકરે સાથે આવવા પર રામદાસ અઠાવલેની મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું ? 

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક સાથે સ્ટેજ શેર કરવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રતિક્રિયા સામે આવી છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક સાથે સ્ટેજ શેર કરવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બંને મરાઠીના મુદ્દા પર સાથે આવ્યા છે, આ સારી વાત છે. અમને પણ મરાઠી પર ગર્વ છે. એ પણ સાચું છે કે દરેકને મરાઠી બોલતા આવડવું જોઈએ.

મહાવિકાસ આઘાડીમાં ભાગલા પડશે - અઠાવલે 

રામદાસ અઠાવલેએ દાવો કર્યો હતો કે બંને ભાઈઓના સાથે આવવાથી અમારી મહાયુતિ (એનડીએ)ને વધુ ફાયદો થશે. તેમણે દાવો કર્યો હતો કે મહાવિકાસ આઘાડી (MVA)માં ભાગલા પડશે. કોંગ્રેસ અને એનસીપી (SP) અલગ રહેશે. ઉદ્ધવ ઠાકરેએ ત્યાંથી બહાર આવવું પડશે. કારણ કે રાજ ઠાકરેનું કહેવું  છે કે જો આપણે બંનેએ સાથે ચાલવું હોય તો બીજા કોઈની જરૂર નથી.

'જોઈએ કે તેઓ કેટલો સમય સાથે રહે છે'

સમાચાર એજન્સી IANS સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું, "બંને એક સાથે આવ્યા છે. જોઈએ તેઓ કેટલા સમય સુધી સાથે રહે છે. જે મરાઠી ભાષાના મુદ્દા પર તેમણે રેલી રાખી હતી તેની હવા કાઢવાનું કામ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે.  રેલી પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે શાળાઓમાં હિન્દી શીખવવાનો સરકારી આદેશ કર્યો હતો તેને રદ કર્યો છે."

'ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી રહી'

રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું, "વિજય રેલીનું આયોજન તો અમારે કરવું જોઈતું હતું. તેમની વિજય રેલીનો કોઈ અર્થ નથી. તેમને લાગે છે કે આ અમારી રેલીને કારણે કરવામાં આવ્યું છે પરંતુ આવું નથી. અમારી સરકારે બધા મરાઠી લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. જો બંને ભાઈઓ ભેગા થાય તો કોઈ ફરક પડશે નહીં. ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી. સાચી શિવસેના એકનાથ શિંદેની છે. તેથી જ ઘણા લોકો એકનાથ શિંદે સાથે છે. 40 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવ્યા. 

આ સાથે તેમણે કહ્યું, "રાજ ઠાકરે ખૂબ મોટી સભાઓ કરે છે. તે ખૂબ જ સારી વાત છે. તેઓ ખૂબ જ સારા વક્તા છે. રાજ ઠાકરે એક મજબૂત નેતા છે. પરંતુ તેમને મત મળતા નથી. હાલમાં તેમની પાસે એક પણ ધારાસભ્ય નથી. એક સમયે 13 ધારાસભ્યો ચૂંટાયા હતા. બંનેના એકસાથે આવવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ફરક પડશે નહીં. જો કોઈ ફરક પડશે તો તે મહાવિકાસ આઘાડી પર પડશે." 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટના નિયમોમાં મોટો ફેરફાર: હવે ટોકન વિના કાઉન્ટર પરથી નહીં મળે ટિકિટ
1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટના નિયમોમાં મોટો ફેરફાર: હવે ટોકન વિના કાઉન્ટર પરથી નહીં મળે ટિકિટ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Embed widget