Ratan Tata death LIVE updates: રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં તમામ સરકારી કાર્યક્રમ રદ્દ, ઝારખંડમાં એક દિવસનો શોક
Ratan Tata death LIVE updates: પદ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષીય રતન ટાટાએ રાત્રે 11.30 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
LIVE
Background
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ અને ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને ઓટો ક્ષેત્રના દિગ્ગજ આનંદ મહિન્દ્રા સહિત ઘણા ઉદ્યોગપતિઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રતન ટાટાને યાદ કરતા લખ્યું - 'દેશનું અમૂલ્ય રત્ન ખોવાઈ ગયું'. રતન ટાટા ભારતનું ગૌરવ હતા, તેઓ હંમેશા આવનારી પેઢીના ઉદ્યોગપતિઓ માટે રોલ મોડેલ રહેશે.
મુકેશ અંબાણીએ પણ શોક વ્યક્ત કર્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે રતન ટાટાનું નિધન માત્ર ટાટા ગ્રુપ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. મેં આજે એક પ્રિય મિત્ર ગુમાવ્યો.
"Passing of Ratan Tata has filled me with immense grief": Mukesh Ambani
— ANI Digital (@ani_digital) October 10, 2024
Read @ANI Story | https://t.co/QbP4DxFtrN#RatanTata #RelianceIndustries #MukeshAmbani pic.twitter.com/dMgwjGqVVR
રતન ટાટાના નિધન પર રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું, "આ દેશ માટે દુઃખદ દિવસ છે. તેમનું નિધન એ માત્ર ટાટા જૂથ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે એક મોટી ખોટ છે. તેમના નિધનથી હું ખૂબ દુઃખી છું." હું દુઃખી છું કારણ કે મેં એક સારા મિત્રને ગુમાવ્યો છે, તેમણે મને દરેક મુલાકાતમાં પ્રેરણા આપી અને મને નવી ઉર્જા આપી.
It is a very sad day for India and India Inc. Ratan Tata's passing away is a big loss, not just to the Tata Group, but to every Indian.
— Reliance Industries Limited (@RIL_Updates) October 9, 2024
At a personal level, the passing of Ratan Tata has filled me with immense grief as I lost a dear friend. Each of my numerous interactions with…
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Uttarakhand CM Pushkar Singh Dhami tweets, "It is very sad to receive the news of the demise of India's famous industrialist Shri Ratan Tata ji. He dedicated his entire life for the industrial progress and social development of the country. His vision, dedication and business… pic.twitter.com/XCqJMM3lCj
— ANI (@ANI) October 10, 2024
રાજસ્થાનના મુખ્યમંત્રીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Rajasthan CM Bhajanlal Sharma tweets, "The demise of India's renowned industrialist and social worker Shri Ratan Tata ji is extremely sad. Tata's contribution was not limited to the business sector only. He also made an invaluable contribution to social service and… pic.twitter.com/R7MSrDbo7U
— ANI (@ANI) October 10, 2024
Ratan Tata Death News Live: મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા
મળતી માહિતી મુજબ રતન ટાટાના પાર્થિવ દેહને કોલાબા સ્થિત તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો. આ પછી સવારે 9.45 વાગ્યે તેમના પાર્થિવ દેહને કોલાબાથી નરિમન પોઈન્ટ ખાતે એનસીપીએ લઈ જવામાં આવશે. રતન ટાટાના પાર્થિવ દેહને અહીં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ પછી તેમના અંતિમ સંસ્કાર વર્લીમાં કરવામાં આવશે. આજે મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
Maharashtra Govt declares day of mourning in state on Thursday to pay tributes to industrialist Ratan Tata: Chief Minister''s Office
— Press Trust of India (@PTI_News) October 10, 2024
STORY | Maharashtra Govt declares day of mourning to pay tributes to Ratan Tata
— Press Trust of India (@PTI_News) October 10, 2024
READ: https://t.co/fE8xkauTAS pic.twitter.com/5gnt7jkQ8H
Ratan Tata Death News Live: ઝારખંડમાં એક દિવસનો શોક
રતન ટાટાના નિધન પર ઝારખંડમાં એક દિવસનો શોક રાખવામાં આવશે.
Jharkhand CM Hemant Soren announces one-day state mourning to condole demise of veteran industrialist Ratan Tata
— Press Trust of India (@PTI_News) October 9, 2024