શોધખોળ કરો

હસ્તિનાપુરમાં 13મી એપ્રિલથી ફરી શરૂ થશે 'મહાભારત', કલાકારોએ શરૂ કર્યુ રિહર્સલ

હસ્તિનાપુર સાંસ્કૃતિક ફાઉન્ડેશન ભવ્ય 'હસ્તિનાપુર કી મહાભારત'નુ મંચન કરશે, ફાઉન્ડેશનના અધ્યક્ષ મુખિયા ગુર્જરે કહીને બતાવ્યુ કે આને લઇને કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. મંચન માટે રિહર્સલ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે

મેરઠઃ પાંડવોની રાજધાની રહેલી ઐતિહાસિક હસ્તિનાપુરમાં ફરી એકવાર મહાભારત થવા જઇ રહી છે. મેરઠથી લગભગ 40 કિલોમીટર દુર વસેલી હસ્તિનાપુર મહાભારતના યુદ્ધનુ સાક્ષી બનશે. દેશમાં પહેલીવાર અહીં મહાભારતના મંચન માટે કલાકારોએ રાતદિવસ એક કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે કેટલાય ટીવી કલાકારો આનો ભાગ બનશે. હસ્તિનાપુર સાંસ્કૃતિક ફાઉન્ડેશન ભવ્ય 'હસ્તિનાપુર કી મહાભારત'નુ મંચન કરશે, ફાઉન્ડેશનના અધ્યક્ષ મુખિયા ગુર્જરે કહીને બતાવ્યુ કે આને લઇને કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. મંચન માટે રિહર્સલ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. 135 કલાકારો થશે સામેલ.... મહાભારતના મંચનમાં અલગ અલગ ક્ષેત્રાના લગભગ 135 કલાકારો પોતાનો અભિનય, ગાયન તથા અન્ય કલાઓથી ભવ્ય મહાભારતની પ્રસ્તુતિ કરશે. આમાં કેટલીક મહિલા કલાકારો પણ સામેલ છે. આ એક્ટર દેખાશે.... 'હસ્તિનાપુર કી મહાભારત' માં કર્ણની ભૂમિકામાં મરાઠા ફિલ્મોનો સ્ટાર એક્ટર રાધવ દેખાશે. વળી અવની વર્મા કુંતીની ભૂમિકા નિભાવશે. ગાંધારીની ભૂમિકા જૂહી ત્યાગી નિભાવશે. આ ઉપરાંત માદ્રીના રૉલમાં સપના પવાર, ગૌરવ શર્મા દૂર્યોધન, યથાર્થ શર્મા ભીમ, પ્રશાંત પુંડીર યુધિષ્ઠિરનો રૉલ કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget