ગ્રામીણ અર્થતંત્ર સૌથી મોટો પડકાર; ચૂંટણી પરિણામોમાં દેખાઈ અસર, શું મોદી સરકાર 3.0 લેશે નિર્ણય?

મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ઘણી વખત કહ્યું હતું કે નવી સરકારમાં તેઓ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે મોટા નિર્ણયો લેશે.

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ખુદ પીએમ મોદીએ જાહેર મંચ પર ઘણી વખત કહ્યું હતું કે તેમનો ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોથી ભરેલો રહેશે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે છેલ્લા 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર

Related Articles