શોધખોળ કરો

યુક્રેનમાં યુદ્ધના કારણે બેઘર લોકોની મદદે ઇસ્કોન, મંદિરમાં લોકો માટે જમવાની કરી વ્યવસ્થા

ઇસ્કોને પૂર્વીય યુરોપિયન દેશમાં જરૂરિયાતમંદ લોકો માટે મંદિરના દરવાજા ખોલી દીધા છે

કીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા  યુદ્ધના કારણે યુક્રેનમાં સ્થિતિ ભયાનક થઇ રહી છે. હજારો લોકો જીવ બચાવવા માટે બંકરમાં છૂપવા માટે મજબૂર બન્યા છે. તે સિવાય હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે યુક્રેનમાં ઇસ્કોનના મંદિરો સંકટગ્રસ્ત લોકોની સેવા કરવા માટે આગળ આવ્યા છે અને મંદિરના દરવાજા તમામ લોકો માટે ખોલી દીધા છે. એટલું જ નહી યુક્રેનના બેઘર લોકો માટે જમવાની પણ મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇસ્કોને પૂર્વીય યુરોપિયન દેશમાં જરૂરિયાતમંદ લોકો માટે મંદિરના દરવાજા ખોલી દીધા છે. ઇસ્કોન, કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે એક ટ્વિટમાં કહ્યું કે યુક્રેનમાં ઇસ્કોનના 54થી વધુ મંદિરો છે. અમારા ભક્તો અને મંદિર સંકટગ્રસ્ત લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. સેવા માટે અમારા દરવાજા ખુલ્લા છે. હરે કૃષ્ણા.

ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં ઇસ્કોન, કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે યુક્રેનમાં ઇસ્કોન મંદિર જરૂરિયાતમંદ લોકોની સેવા માટે તૈયાર છે. અમારા ભક્તો અને મંદિર સંકટમાં પડેલા લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. અમારા મંદિરના દરવાજા સેવા માટે ખુલ્લા છે. યુક્રેનમાં ઇસ્કોનના 54થી વધુ મંદિરો છે અને અમારા ભક્તો અને મંદિર બીજાની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાધારમણે કહ્યું કે આજે સવારે અમે કીવમાં અમારા ભક્તો તરફથી  એક અપડેટ મળ્યું છે. ભગવાન કૃષ્ણની કૃપાથી એ તમામ લોકો સુરક્ષિત અને અને અમારા 54 મંદિરો પણ સુરક્ષિત છે. યુક્રેનમાં અમારા  કૃષ્ણ ભક્તો વાસ્તવમાં એક પગલું આગળ આવ્યા છે. જ્યારે અમારા ભક્તો પર જીવન લીંબુ ફેંકે છે તો તેઓ લીંબુ પાણી બનાવે છે અને અન્ય લોકોને પણ આપે છે. આ મુશ્કેલ સમયમાં અમારા ભક્તો બીજાની  સેવામાં વ્યસ્ત છે. પોતાના જીવનમાં જોખમ ઉઠાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ ભૂતકાળમાં પણ ચેચન્યા યુદ્ધ દરમિયાન અમારા ભક્તોએ સંકટગ્રસ્ત લોકોની સેવા કરી હતી. દરમિયાન કીવના હરે કૃષ્ણ મંદિરના ભક્ત રાજૂ ગોપાલ દાસે શહેરની સ્થિતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ભક્તો વચ્ચે સ્થિતિ સ્થિર છે. તમામ લોકોમાં ડર છે અને  પરેશાન છે. અમે  ભક્તો માટે મંદિર તૈયાર કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Embed widget