શોધખોળ કરો

યુક્રેનમાં યુદ્ધના કારણે બેઘર લોકોની મદદે ઇસ્કોન, મંદિરમાં લોકો માટે જમવાની કરી વ્યવસ્થા

ઇસ્કોને પૂર્વીય યુરોપિયન દેશમાં જરૂરિયાતમંદ લોકો માટે મંદિરના દરવાજા ખોલી દીધા છે

કીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા  યુદ્ધના કારણે યુક્રેનમાં સ્થિતિ ભયાનક થઇ રહી છે. હજારો લોકો જીવ બચાવવા માટે બંકરમાં છૂપવા માટે મજબૂર બન્યા છે. તે સિવાય હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે યુક્રેનમાં ઇસ્કોનના મંદિરો સંકટગ્રસ્ત લોકોની સેવા કરવા માટે આગળ આવ્યા છે અને મંદિરના દરવાજા તમામ લોકો માટે ખોલી દીધા છે. એટલું જ નહી યુક્રેનના બેઘર લોકો માટે જમવાની પણ મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇસ્કોને પૂર્વીય યુરોપિયન દેશમાં જરૂરિયાતમંદ લોકો માટે મંદિરના દરવાજા ખોલી દીધા છે. ઇસ્કોન, કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે એક ટ્વિટમાં કહ્યું કે યુક્રેનમાં ઇસ્કોનના 54થી વધુ મંદિરો છે. અમારા ભક્તો અને મંદિર સંકટગ્રસ્ત લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. સેવા માટે અમારા દરવાજા ખુલ્લા છે. હરે કૃષ્ણા.

ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં ઇસ્કોન, કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે યુક્રેનમાં ઇસ્કોન મંદિર જરૂરિયાતમંદ લોકોની સેવા માટે તૈયાર છે. અમારા ભક્તો અને મંદિર સંકટમાં પડેલા લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. અમારા મંદિરના દરવાજા સેવા માટે ખુલ્લા છે. યુક્રેનમાં ઇસ્કોનના 54થી વધુ મંદિરો છે અને અમારા ભક્તો અને મંદિર બીજાની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાધારમણે કહ્યું કે આજે સવારે અમે કીવમાં અમારા ભક્તો તરફથી  એક અપડેટ મળ્યું છે. ભગવાન કૃષ્ણની કૃપાથી એ તમામ લોકો સુરક્ષિત અને અને અમારા 54 મંદિરો પણ સુરક્ષિત છે. યુક્રેનમાં અમારા  કૃષ્ણ ભક્તો વાસ્તવમાં એક પગલું આગળ આવ્યા છે. જ્યારે અમારા ભક્તો પર જીવન લીંબુ ફેંકે છે તો તેઓ લીંબુ પાણી બનાવે છે અને અન્ય લોકોને પણ આપે છે. આ મુશ્કેલ સમયમાં અમારા ભક્તો બીજાની  સેવામાં વ્યસ્ત છે. પોતાના જીવનમાં જોખમ ઉઠાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ ભૂતકાળમાં પણ ચેચન્યા યુદ્ધ દરમિયાન અમારા ભક્તોએ સંકટગ્રસ્ત લોકોની સેવા કરી હતી. દરમિયાન કીવના હરે કૃષ્ણ મંદિરના ભક્ત રાજૂ ગોપાલ દાસે શહેરની સ્થિતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ભક્તો વચ્ચે સ્થિતિ સ્થિર છે. તમામ લોકોમાં ડર છે અને  પરેશાન છે. અમે  ભક્તો માટે મંદિર તૈયાર કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Surat News: સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રોની દાદાગીરી, ડિંડોલીમાં બંને પુત્રોએ દબાણ કર્યું હોવાનો આરોપ
Surat News: સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રોની દાદાગીરી, ડિંડોલીમાં બંને પુત્રોએ દબાણ કર્યું હોવાનો આરોપ
Embed widget