શોધખોળ કરો

યુક્રેનમાં યુદ્ધના કારણે બેઘર લોકોની મદદે ઇસ્કોન, મંદિરમાં લોકો માટે જમવાની કરી વ્યવસ્થા

ઇસ્કોને પૂર્વીય યુરોપિયન દેશમાં જરૂરિયાતમંદ લોકો માટે મંદિરના દરવાજા ખોલી દીધા છે

કીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા  યુદ્ધના કારણે યુક્રેનમાં સ્થિતિ ભયાનક થઇ રહી છે. હજારો લોકો જીવ બચાવવા માટે બંકરમાં છૂપવા માટે મજબૂર બન્યા છે. તે સિવાય હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે યુક્રેનમાં ઇસ્કોનના મંદિરો સંકટગ્રસ્ત લોકોની સેવા કરવા માટે આગળ આવ્યા છે અને મંદિરના દરવાજા તમામ લોકો માટે ખોલી દીધા છે. એટલું જ નહી યુક્રેનના બેઘર લોકો માટે જમવાની પણ મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇસ્કોને પૂર્વીય યુરોપિયન દેશમાં જરૂરિયાતમંદ લોકો માટે મંદિરના દરવાજા ખોલી દીધા છે. ઇસ્કોન, કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે એક ટ્વિટમાં કહ્યું કે યુક્રેનમાં ઇસ્કોનના 54થી વધુ મંદિરો છે. અમારા ભક્તો અને મંદિર સંકટગ્રસ્ત લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. સેવા માટે અમારા દરવાજા ખુલ્લા છે. હરે કૃષ્ણા.

ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં ઇસ્કોન, કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે યુક્રેનમાં ઇસ્કોન મંદિર જરૂરિયાતમંદ લોકોની સેવા માટે તૈયાર છે. અમારા ભક્તો અને મંદિર સંકટમાં પડેલા લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. અમારા મંદિરના દરવાજા સેવા માટે ખુલ્લા છે. યુક્રેનમાં ઇસ્કોનના 54થી વધુ મંદિરો છે અને અમારા ભક્તો અને મંદિર બીજાની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાધારમણે કહ્યું કે આજે સવારે અમે કીવમાં અમારા ભક્તો તરફથી  એક અપડેટ મળ્યું છે. ભગવાન કૃષ્ણની કૃપાથી એ તમામ લોકો સુરક્ષિત અને અને અમારા 54 મંદિરો પણ સુરક્ષિત છે. યુક્રેનમાં અમારા  કૃષ્ણ ભક્તો વાસ્તવમાં એક પગલું આગળ આવ્યા છે. જ્યારે અમારા ભક્તો પર જીવન લીંબુ ફેંકે છે તો તેઓ લીંબુ પાણી બનાવે છે અને અન્ય લોકોને પણ આપે છે. આ મુશ્કેલ સમયમાં અમારા ભક્તો બીજાની  સેવામાં વ્યસ્ત છે. પોતાના જીવનમાં જોખમ ઉઠાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ ભૂતકાળમાં પણ ચેચન્યા યુદ્ધ દરમિયાન અમારા ભક્તોએ સંકટગ્રસ્ત લોકોની સેવા કરી હતી. દરમિયાન કીવના હરે કૃષ્ણ મંદિરના ભક્ત રાજૂ ગોપાલ દાસે શહેરની સ્થિતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ભક્તો વચ્ચે સ્થિતિ સ્થિર છે. તમામ લોકોમાં ડર છે અને  પરેશાન છે. અમે  ભક્તો માટે મંદિર તૈયાર કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Embed widget