શોધખોળ કરો

ગેંગસ્ટર વિકાસ દુબેનું પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા જવા પર સવાલ કેમ ? : સંજય રાઉત

સંજય રાઉતે કહ્યું, “વિકાસ દુબેએ આઠ પોલીસકર્મીની હત્યા કરી હતી. વર્દી પર હુમલો કરવાનો મતલબ એ છે કે, કોઈ કાયદો અને વ્યવસ્થા નથી. રાજ્ય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવું આવશ્યક છે.

મુંબઈ: કૃખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટરને લઈને વિપક્ષી દળો અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તેની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે શુક્રવારે કહ્યું કે, વિકાસ દુબેનું એન્કાઉન્ટરમાં માર્યા જવા પર આંસુ પાડવાની જરૂર નથી. સાથે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પોલીસની કાર્યવાહી પર સવાલ શા માટે ઉઠાવવામાં આવી રહ્યાં છે ? . કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસટીએફ મધ્ય પ્રદેશના ઉજ્જેનથી આજે સવારે જ કાનપુર લઈને આવી રહી હતી. કાનપુર આવતાં પોલીસની ગાડી રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. વિકાસ દુબેએ પોલીસના એક જવાનના હથિયાર છિનવીને ભાગવાની કોશિશ કરી હતી. સંજય રાઉતે કહ્યું, “વિકાસ દુબેએ આઠ પોલીસકર્મીની હત્યા કરી હતી. વર્દી પર હુમલો કરવાનો મતલબ એ છે કે, કોઈ કાયદો અને વ્યવસ્થા નથી. રાજ્ય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવું આવશ્યક છે, પછી તે મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશ.” એક અથડામણમાં દુબેના માર્યા જવા પર આંસુ પાડવાની જરૂર નથી, પોલીસ કાર્યવાહી પર સવાલ કેમ ઉઠાવવામાં આવી રહ્યાં છે ? . વિપક્ષી દળોએ એન્કાઉન્ટરને લઈને સાધ્યું નિશાન ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મોડી સાંજે તેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપી દીધો હતો. જો કે, વિપક્ષી દળોએ એન્કાઉન્ટરને લઈને ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર પર નિશા સાધ્યું છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પોલીસ એન્કાઉન્ટરની સાથે આ હુમલાની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરી છે, જેમાં આઠ પોલીસકર્મીની હત્યા થઈ હતી. કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરી કે, “ અપરાધીનો અંત થઈ ગયો, અપરાધ અને તેને સંરક્ષણ આપનાર લોકોનું શું ? ”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget