શોધખોળ કરો

રાજ્યો માંગી રહ્યાં છે GST વળતર, કેન્દ્ર સરકારે કહ્યું- અમારી પાસે પૈસા નથી

જીએસટી કાઉન્સિલની બેઠ બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2020-21માં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ રહી, તેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાની ઘટનું કારણ જીએસટીનો અમલ છે.

નવી દિલ્હી: જીએસટીને લઈને રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. રાજ્યના જીએસટી વળતરના સવાલ પર ગુરુવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યોની નાણાકીય સ્થિતિ ખરાબ છે અને તેમણે કહ્યું કે, તેમને કલેક્શનમાં આવેલા ઘટાડાની ભરપાઈ કેન્દ્ર સરકાર કરે. પરંતુ કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની પાસે વળતર આપવા માટે પૈસા નથી. સરકાર રાજ્યોના નુકસાનીની ભરપાઈ કરી શકતી નથી. રાજ્યોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ એ છે કે, કેન્દ્ર માર્કેટમાંથી દેવુ કરીને રાજ્યને પૈસા ચૂકવે, બીજો વિકલ્પ એ છે કે, રાજ્ય આરબીઆઈ પાસે ઉધાર લે. રાજ્યોનું કહેવું છે કે, ઉધાર લઈ શકીએ છે, પરંતુ તેની ગેરંટી કેન્દ્ર સરકારે આપવી પડશે. હવે સવાલ એ છે કે, શું રાજ્યને આરબીઆઈસ ડાયરેક્ટ ઉધાર આપશે છે કે નહીં. બીજુ એ કે તેની પ્રક્રિયા શું હશે ? આરબીઆઈની શું શરતો હશે ? કોરોના મહામારીના કારણે રાજ્યોની આર્થિક સ્થિતિ ખૂબજ ખરાબ થઈ ગઈ છે. આર્થિક ગતિવિધિઓ ઠપ થવાથી જીએસટી કલેક્શનમાં મોટો ઘટાડો આવ્યો છે અને તેની ભરપાઈ માટે તેમણે 3.1થી લઈને 3.6 કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે. હવે તેમની પાસે વધારાનું કર્જ લેવા અને સેસની અવધિને વધારવા સિવાય સીમિત વિકલ્પજ બચ્યા છે. ગઈકાલ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2020-21માં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ રહી, તેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાની ઘટનું કારણ જીએસટીનો અમલ છે. બાકીની ઘટનું કારણ કોરોના વાયરસ મહામારી છે. રેવ્યૂ સચિવે પણ જાણકારી આપી છે કે કોવિડ-19 મહામારીને કારણે જીએસટી કલેક્શનમાં મોટી અસર પડી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget