શોધખોળ કરો

કોરોનાના કેસો વધતાં દેશના આ મોટા રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન, જાણો દેશમાં કેટલા નોંધાયા કેસ ?

એક સપ્ટેમ્બરથી રાજ્યમાં ધોરણ નવથી લઇને ધોરણ 12 સુધીની સ્કૂલો શરૂ કરવામાં આવશે. તે સિવાય સોમવારથી રાજ્યમાં 50 ટકાની ક્ષમતા  સાથે થિયેટર્સ  પણ ખોલી શકાશે

ચેન્નઇઃ કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે પ્રતિબંધોમાં છૂટ તો આપી છે પરંતુ લોકોને લોકડાઉનમાંથી રાહત મળી નથી. શનિવારે રાજ્ય સરકારે નવ સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે, એક સપ્ટેમ્બરથી રાજ્યમાં ધોરણ નવથી લઇને ધોરણ 12 સુધીની સ્કૂલો શરૂ કરવામાં આવશે. તે સિવાય સોમવારથી રાજ્યમાં 50 ટકાની ક્ષમતા  સાથે થિયેટર્સ  પણ ખોલી શકાશે. જોકે, સ્કૂલ અને થિયેટર્સ શરૂ કરવા માટે રાજ્ય સરકારે કેટલીક શરતો રાખી છે.

સોમવારથી થિયેટર્સ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. તે સિવાય એ જ થિયેટર્સને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે જે થિયેટર્સના કર્મચારીઓને રસી આપવામાં આવી હશે. સરકાર દ્ધારા જાહેર કરાયેલા આદેશ અનુસાર તમિલનાડુમાં એક સપ્ટેમ્બરથી ધોરણ 9 અને ધોરણ 12ની સ્કૂલો શરૂ થશે. આ દરમિયાન સ્કૂલ વહીવટીતંત્ર દ્ધારા કોવિડ પ્રોટોકોલનું પાલન ફરજિયાત રહેશે.

તે સિવાય એક સપ્ટેમ્બરથી કોલેજ અને પોલિટેકનિક સંસ્થાઓ રોટેશનના આધાર પર ખુલશે. આ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે ફેકલ્ટી અને સ્ટાફના સભ્યોનું રસીકરણ કરવામાં આવે. સરકારના આદેશ અનુસાર બે સંબંધિત વિભાગોના  સચિવો દ્ધારા વિસ્તૃત એસઓપી જાહેર કરવામાં આવશે. સરકારે સમુદ્ર કિનારાઓ, પક્ષીઘરો, પાર્ક અને બોટહાઉસ ખોલવાની પણ મંજૂરી આપી છે અને કહ્યું છે કે સિનેમા હોલ 23 ઓગસ્ટથી 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે.

સ્વિમિંગ પૂલ ટ્રેનિંગના ઉદેશ્યથી ખોલી શકાશે. દિશાનિર્દેશોના પાલન કરતા આંધ્રપ્રદેશ અને કર્ણાટક માટે સાર્વજનિક પરિવહન સેવાની મંજૂરી આપવામાં આવશે. તમામ દુકાનો સોમવારથી રાત્રે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સજાગ રહે છે. તેઓ સાયકલ લઇને રસ્તા પર જોવા મળે છે તો ક્યારેક વર્કઆઉટ પણ કરતા જોવા મળે છે. તેઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે.

ટોપ સ્ટોરી

આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ
મહારાષ્ટ્રથી ઉત્તરાખંડ સુધી મેઘતાંડવ, મુંબઈ અને થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
મહારાષ્ટ્રથી ઉત્તરાખંડ સુધી મેઘતાંડવ, મુંબઈ અને થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?
અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?
Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
Embed widget