શોધખોળ કરો

UPમાં પંચાયતની ચૂંટણીમાં મોદીના મતવિસ્તાર વારાણસી જિલ્લા પંચાયતમાં ભાજપની કારમી હાર, જાણો ક્યા પક્ષે ભાજપને પછાડીને મેળવી બહુમતી?

યુપીની પંચાયતની ચૂંટણીમાં (UP Panchayat Election Result 2021) વારાણસીમાં બીજેપીને બાજુમાં મુકીને અખિલેશ યાદવની (Akhilesh Yadav) સમાજવાદી પાર્ટીએ (SP) ઝંડો ફરકાવી દીધો છે.

વારાણસીઃ ઉત્તરપ્રદેશમાં પંચાયતોની ચૂંટણી થઇ, આમાં બીજેપીને (BJP) મોટો ઝટકો લાગ્યો છે, ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીને (PM Modi) વધુ ઝટકો લાગ્યો હશે. કેમકે વારાણસીમાં (Varanasi Election) ચૂંટણીમાં બીજેપીની બેન્ડ વાગી ગઇ છે. વારાણસી પીએમ નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર છે.

રિપોર્ટ છે કે યુપીની પંચાયતની ચૂંટણીમાં (UP Panchayat Election Result 2021) વારાણસીમાં બીજેપીને બાજુમાં મુકીને અખિલેશ યાદવની (Akhilesh Yadav) સમાજવાદી પાર્ટીએ (SP) ઝંડો ફરકાવી દીધો છે. અહીં આમ આદમી પાર્ટીથી લઇને પ્રકાશ રાજભરની પાર્ટીએ પણ ખાતુ ખોલાવ્યુ છે. અહીં બીજેપીને 8 તો સમાજવાદી પાર્ટીને 14 બેઠકો પર જીત મળી છે. બહુજન સમાજવાદી પાર્ટીને 5 અને બીજેપીની સહયોગી પાર્ટી અપના દલના ખાતામાં 3 બેઠકો આવી છે. બીજેપી ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં પણ પોતાનુ માન સન્માન નથી બચાવી શકી. અહીંની હારને સીધા મોદી ફેક્ટર સાથે જોડવામાં આવે છે.

UPમાં પંચાયતની ચૂંટણીમાં અયોધ્યા જિલ્લામાં ભાજપની કારમી હાર, જાણો ક્યા પક્ષે ભાજપને પછાડીને મેળવી બહુમતી?
નવી દિલ્હીઃ કોરોનાના કેર (Covid-19) વચ્ચે ઉત્તર પ્રદેશમાં થયેલી પંચાયત (UP Panchayat Election Result 2021) ચૂંટણી બીજેપી (BJP) માટે સારી ના રહી. અખિલેશ યાદવની (Akhilesh Yadav) પાર્ટીને (SP) આશાથી વધુ મળ્યુ છે. બીજેપી તો પોતાના ગઢમાં જ ઢેર થઇ ગઇ છે. આઠ મહિના બાદ યુપીમાં વિધાનસભા ચૂંટણી છે. આ પહેલા  પંચાયત ચૂંટણીમાં ઝટકો લાગવાથી બીજેપી કેમ્પમાં દિલ્હી સુધી ચિંતા વધી ગઇ છે. જો આને આગામી વર્ષની ચૂંટણી પહેલી સેમિફાઇનલ સમજવામાં આવે તો બીજેપી માટે આ સારુ નથી. જો પરિણામોનુ કનેક્શન કોરોના સાથે જોડાયેલુ સમજીએ તો ખતરાની ઘંટડી છે.  

યુપીમાં પંચાયત ચૂંટણીના પરિણામોનુ મહત્વ સમજવા માટે અયોધ્યાના આંકડાને વાંચો... તે અયોધ્યાને, જેના રામલલાના નામ પર બીજેપી દાયકાઓ સુધી રાજનીતિ કરતી રહી છે. રામ મંદિરનુ નિર્માણ તો શરૂ થઇ ગયુ છે, પરંતુ ચૂંટણીમાં બીજેપીની જબરદસ્ત ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતની અહીં 40 બેઠકો છે. રામ નગરી અયોધ્યામાં સમાજવાદી પાર્ટીને 24 બેઠકો મળી છે. ભગવાધારી બીજેપીના ખાતામાં બસ 6 સીટો જ આવી છે. આટલુ ખરાબ પરિણામ આવવાથી બીજેપી અંદરથી હચમચી ઉઠી છે. બીજેપીથી બરાબર છગણી બેઠકો સમાજવાદી પાર્ટીને મળી છે.  


UPમાં પંચાયતની ચૂંટણીમાં મોદીના મતવિસ્તાર વારાણસી જિલ્લા પંચાયતમાં ભાજપની કારમી હાર, જાણો ક્યા પક્ષે ભાજપને પછાડીને મેળવી બહુમતી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget