બાંગ્લાદેશના તખ્તાપલટની ભારત પર શું થશે અસર? દેશ સામે આ 5 મોટા પડકાર

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે, પરંતુ હવે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદ દિલ્હીના પડકારો વધી ગયા છે

બાંગ્લાદેશ હાલમાં ભારે અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા બે અઠવાડિયાથી સતત હિંસક વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીનાએ સોમવાર, 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

Related Articles