ભારતમાં શા માટે શાકભાજીના ભાવ નિયંત્રિત નથી થઈ શકતા?

પ્રતિકાત્મક તસવીર
ભારતમાં શાકભાજીની કિંમતો ઘણીવાર ઝડપથી બદલાતી રહે છે. તેથી ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીનો અંદાજ કાઢવો મુશ્કેલ બની જાય છે.
ભારતમાં મોંઘવારીનું એક મુખ્ય કારણ શાકભાજી છે. આ વર્ષે નાણાકીય વર્ષ 2024માં પણ આવું જ બન્યું હતું. પરંતુ આ વખતે ગરમી, ઓછાવત્તા અંશે વરસાદ અને જીવજંતુઓના હુમલાએ સ્થિતિ વધુ વણસી હતી.
સામાન્ય રીતે

