શું દેશમાં ફાંસી પ્રથાનો અંત આવશે? ગયા વર્ષે 120 લોકોને મળી 'મૃત્યુની સજા': કયા દેશોએ આ કડક કાયદો બદલ્યો?

પ્રતિકાત્મક તસવીર
Source : Getty
દેશમાં 561 એવા કેદીઓ છે જેમને નીચલી અદાલતોએ મૃત્યુદંડની સજા સંભળાવી છે. 2023માં 120 દોષિતોને ફાંસીની સજા મળી હતી. ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટે કોઈપણ દોષિતને ફાંસીની સજા સંભળાવી નથી.
ફાંસીની સજા એટલે મૃત્યુદંડ. હત્યા, બળાત્કાર અથવા આતંકવાદ જેવા કોઈપણ જઘન્ય ગુના માટે વ્યક્તિને મૃત્યુદંડ આપવાની કાયદાકીય વ્યવસ્થા છે. 2023માં નીચલી અદાલતો દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની