રેલવેની જમીન પર ઝુંપડપટ્ટી વિશે શું કહે છે કાયદો અને સરકારની નીતિ, જાણો શું છે રહેવાનો અધિકાર

રેલવેની જમીન પર કબજો કરીને તેમાં વસવાટ કરતા લોકોનો મામલો નવો નથી. હલ્દવાનીનો તાજેતરનો કિસ્સો તેનું ઉદાહરણ છે.

ઉત્તરાખંડના હલ્દવાનીમાં લગભગ 50,000 લોકો રેલવેની જમીન પર રહે છે. રેલવેનું કહેવું છે કે તેમને આ જમીન પાછી જોઈએ છે કારણ કે ગૌલા નદીના પાણીથી રેલવે લાઈનોને નુકસાન થયું છે અને તેમને નવી લાઈનો

Related Articles