શોધખોળ કરો

Maharashtra News: મહારાષ્ટ્રના અમરાવતીમાં ભાજપે આપેલા બંધ દરમિયાન હિંસા, ઘટના મુદ્દે નવાબ મલિકે શું કહ્યું?

મહારાષ્ટ્રના અમરાવતીમાં દેખાવો દરમિયાન ગઈકાલે કેટલાક સંગઠનો દ્વારા દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બંધ દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ બની હતી. જેમાં બે પોલીસ કર્મી ઘાયલ થયા છે

Maharashtra News: ત્રિપુરામાં ગત મહિને થયેલી હિંસા વિરુદ્ધ મહારાષ્ટ્રના અમરાવતીમાં દેખાવો થઈ રહ્યા છે. ગઈકાલે કેટલાક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ દુકાનો પર પથ્થરમારો કર્યા બાદ કેટલાક વિસ્તારમાં તણાવભરી  સ્થિતિ છે.  આ ઘટનાને લઈને આજે ભાજપે બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ બની હતી. જે બાદ NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે દોષિતો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.

 હિંસામાં બે પોલીસકર્મી ઘાયલ

ત્રિપુરામાં કોમી રમખાણોના વિરોધમાં ગઈકાલે મહારાષ્ટ્રના અનેક શહેરોમાં મુસ્લિમ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કેટલીક જગ્યાએથી હિંસાના અહેવાલો સામે  આવ્યા હતા. નાંદેડમાં, હિંસક ટોળાએ ઘણી દુકાનોમાં તોડફોડ કરી અને ભારે પથ્થરમારો કર્યો, જેમાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા. પ્રદર્શન દરમિયાન સરકારી વાહનોને નુકસાન થયું હતું. માલેગાંવમાં પણ ભારે હોબાળો થયો હતો. હિંસક ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જયબ ઈન્ટરસેક્શન પર દુકાનોની કાચની બારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હવે દુકાનદારોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવી રહ્યો છે.

જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે- નવાબ મલિક

હિંસા અંગે મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે, જે ઘટના બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ તેની તપાસ કરશે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ આંદોલનના નામે હિંસા કરવી યોગ્ય નથી. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. કેટલાક અરાજક તત્વો આમાં હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરતી વખતે ત્રિપુરાના પાણીસાગરમાં એક ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું અને એક મંદિર, ઘરો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Embed widget