શોધખોળ કરો

Maharashtra News: મહારાષ્ટ્રના અમરાવતીમાં ભાજપે આપેલા બંધ દરમિયાન હિંસા, ઘટના મુદ્દે નવાબ મલિકે શું કહ્યું?

મહારાષ્ટ્રના અમરાવતીમાં દેખાવો દરમિયાન ગઈકાલે કેટલાક સંગઠનો દ્વારા દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બંધ દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ બની હતી. જેમાં બે પોલીસ કર્મી ઘાયલ થયા છે

Maharashtra News: ત્રિપુરામાં ગત મહિને થયેલી હિંસા વિરુદ્ધ મહારાષ્ટ્રના અમરાવતીમાં દેખાવો થઈ રહ્યા છે. ગઈકાલે કેટલાક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ દુકાનો પર પથ્થરમારો કર્યા બાદ કેટલાક વિસ્તારમાં તણાવભરી  સ્થિતિ છે.  આ ઘટનાને લઈને આજે ભાજપે બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ બની હતી. જે બાદ NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે દોષિતો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.

 હિંસામાં બે પોલીસકર્મી ઘાયલ

ત્રિપુરામાં કોમી રમખાણોના વિરોધમાં ગઈકાલે મહારાષ્ટ્રના અનેક શહેરોમાં મુસ્લિમ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કેટલીક જગ્યાએથી હિંસાના અહેવાલો સામે  આવ્યા હતા. નાંદેડમાં, હિંસક ટોળાએ ઘણી દુકાનોમાં તોડફોડ કરી અને ભારે પથ્થરમારો કર્યો, જેમાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા. પ્રદર્શન દરમિયાન સરકારી વાહનોને નુકસાન થયું હતું. માલેગાંવમાં પણ ભારે હોબાળો થયો હતો. હિંસક ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જયબ ઈન્ટરસેક્શન પર દુકાનોની કાચની બારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હવે દુકાનદારોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવી રહ્યો છે.

જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે- નવાબ મલિક

હિંસા અંગે મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે, જે ઘટના બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ તેની તપાસ કરશે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ આંદોલનના નામે હિંસા કરવી યોગ્ય નથી. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. કેટલાક અરાજક તત્વો આમાં હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરતી વખતે ત્રિપુરાના પાણીસાગરમાં એક ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું અને એક મંદિર, ઘરો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી
કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
Embed widget