શોધખોળ કરો

PM Modi Video Conference:જન્મ શતાબ્દીના અવસરે PM મોદીએ પણ સોનલ માતાને કર્યાં યાદ, જુઓ વીડિયો

પીએમ મોદીએ સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવના અવસરે સોનલ માતાને યાદ કર્યો અને લોકોને આ કામ કરવા કર્યો અનુરોઘ

PM Modi Video Conference:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં આયોજિત શ્રી સોનલ મા જન્મ શતાબ્દી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું.  આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે સોનલ માએ જૂનાગઢને વિઘટનથી બચાવ્યું હતું એટલું જ નહીં, તેઓ આવા ષડયંત્ર ઘડનારાઓ સામે ચંડી બનીને ઉભા રહ્યાં હતા.  પીએમએ કહ્યું કે સોનલ માએ સમાજને વ્યસન અને નશાના અંધકારમાંથી બહાર કાઢ્યા અને નવો પ્રકાશ આપ્યો. માએ  આખી જીંદગી સમાજની ખરાબીઓ સામે લડત આપી અને તેમનું કાર્ય આજે પણ આપણને માર્ગ બતાવે છે.                                                                                  

સોનલ મા સમાજની એકતા માટે સમર્પિત રહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સોનલ માએ સમાજને તમામ દુષણોથી મુક્ત કરવાનું કામ કર્યું છે. તેમનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશની એકતા અને અખંડિતતાના સૌથી મજબૂત રક્ષક હતા. જે સમયે ભારતનું વિભાજન થઈ રહ્યું હતું અને જૂનાગઢને ભારતથી તોડવાનું કાવતરું ચાલી રહ્યું હતું તે સમયે સોનલ માએ ચંડીની જેમ ઉભા રહીને ભારતને વિઘટનથી બચાવ્યું હતું.

PM  મોદીએ રામ મંદિરને લઈને આ અપીલ કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો સોનલ માતા હોત તો તે ખૂબ જ ખુશ હોત. પરંતુ હું તમામ દેશવાસીઓને વિનંતી કરીશ કે 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં દીવા પ્રગટાવો. મંદિર ગમે તે હોય, ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ અને દરેક પરિસ્થિતિમાં દેશમાં નવી રોશની જગાડવાનો પ્રયાસ કરવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાન આવતીકાલથી જ શરૂ થવું જોઈએ અને તે 1 અઠવાડિયા સુધી ચાલવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget