શોધખોળ કરો

PM Modi Video Conference:જન્મ શતાબ્દીના અવસરે PM મોદીએ પણ સોનલ માતાને કર્યાં યાદ, જુઓ વીડિયો

પીએમ મોદીએ સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવના અવસરે સોનલ માતાને યાદ કર્યો અને લોકોને આ કામ કરવા કર્યો અનુરોઘ

PM Modi Video Conference:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં આયોજિત શ્રી સોનલ મા જન્મ શતાબ્દી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું.  આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે સોનલ માએ જૂનાગઢને વિઘટનથી બચાવ્યું હતું એટલું જ નહીં, તેઓ આવા ષડયંત્ર ઘડનારાઓ સામે ચંડી બનીને ઉભા રહ્યાં હતા.  પીએમએ કહ્યું કે સોનલ માએ સમાજને વ્યસન અને નશાના અંધકારમાંથી બહાર કાઢ્યા અને નવો પ્રકાશ આપ્યો. માએ  આખી જીંદગી સમાજની ખરાબીઓ સામે લડત આપી અને તેમનું કાર્ય આજે પણ આપણને માર્ગ બતાવે છે.                                                                                  

સોનલ મા સમાજની એકતા માટે સમર્પિત રહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સોનલ માએ સમાજને તમામ દુષણોથી મુક્ત કરવાનું કામ કર્યું છે. તેમનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશની એકતા અને અખંડિતતાના સૌથી મજબૂત રક્ષક હતા. જે સમયે ભારતનું વિભાજન થઈ રહ્યું હતું અને જૂનાગઢને ભારતથી તોડવાનું કાવતરું ચાલી રહ્યું હતું તે સમયે સોનલ માએ ચંડીની જેમ ઉભા રહીને ભારતને વિઘટનથી બચાવ્યું હતું.

PM  મોદીએ રામ મંદિરને લઈને આ અપીલ કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો સોનલ માતા હોત તો તે ખૂબ જ ખુશ હોત. પરંતુ હું તમામ દેશવાસીઓને વિનંતી કરીશ કે 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં દીવા પ્રગટાવો. મંદિર ગમે તે હોય, ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ અને દરેક પરિસ્થિતિમાં દેશમાં નવી રોશની જગાડવાનો પ્રયાસ કરવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાન આવતીકાલથી જ શરૂ થવું જોઈએ અને તે 1 અઠવાડિયા સુધી ચાલવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Embed widget