શોધખોળ કરો

PM Modi Video Conference:જન્મ શતાબ્દીના અવસરે PM મોદીએ પણ સોનલ માતાને કર્યાં યાદ, જુઓ વીડિયો

પીએમ મોદીએ સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવના અવસરે સોનલ માતાને યાદ કર્યો અને લોકોને આ કામ કરવા કર્યો અનુરોઘ

PM Modi Video Conference:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં આયોજિત શ્રી સોનલ મા જન્મ શતાબ્દી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું.  આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે સોનલ માએ જૂનાગઢને વિઘટનથી બચાવ્યું હતું એટલું જ નહીં, તેઓ આવા ષડયંત્ર ઘડનારાઓ સામે ચંડી બનીને ઉભા રહ્યાં હતા.  પીએમએ કહ્યું કે સોનલ માએ સમાજને વ્યસન અને નશાના અંધકારમાંથી બહાર કાઢ્યા અને નવો પ્રકાશ આપ્યો. માએ  આખી જીંદગી સમાજની ખરાબીઓ સામે લડત આપી અને તેમનું કાર્ય આજે પણ આપણને માર્ગ બતાવે છે.                                                                                  

સોનલ મા સમાજની એકતા માટે સમર્પિત રહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સોનલ માએ સમાજને તમામ દુષણોથી મુક્ત કરવાનું કામ કર્યું છે. તેમનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશની એકતા અને અખંડિતતાના સૌથી મજબૂત રક્ષક હતા. જે સમયે ભારતનું વિભાજન થઈ રહ્યું હતું અને જૂનાગઢને ભારતથી તોડવાનું કાવતરું ચાલી રહ્યું હતું તે સમયે સોનલ માએ ચંડીની જેમ ઉભા રહીને ભારતને વિઘટનથી બચાવ્યું હતું.

PM  મોદીએ રામ મંદિરને લઈને આ અપીલ કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો સોનલ માતા હોત તો તે ખૂબ જ ખુશ હોત. પરંતુ હું તમામ દેશવાસીઓને વિનંતી કરીશ કે 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં દીવા પ્રગટાવો. મંદિર ગમે તે હોય, ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ અને દરેક પરિસ્થિતિમાં દેશમાં નવી રોશની જગાડવાનો પ્રયાસ કરવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાન આવતીકાલથી જ શરૂ થવું જોઈએ અને તે 1 અઠવાડિયા સુધી ચાલવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget