શોધખોળ કરો
ગોંડલમાં આજે નવા જૂનીના એંધાણ, રીબડા ખાતે જયરાજસિંહ જૂથે બોલાવેલ લેઉવા પાટીદારનું સંમેલન મળશે
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયાએ જણાવ્યું કે આ સંમેલન લેઉવા પાટીદાર સમાજને અને અન્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

ગોંડલમાં આજે નવા જૂનીના એંધાણ
Politics of Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકારણમાં આજે નવાજૂનીના એંધાણ છે. રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું સંમેલન બોલાવ્યું છે જે આજે સાંજે ચાર વાગ્યે મળવાનું છે. કોંગ્રેસે સમાજના નામે
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
ગુજરાત
Advertisement
