જે અદાણીને લઇને રાહુલ ગાંધી PM મોદી પર સાધે છે નિશાન, તો તેમના જ CM રેવંત રેડ્ડીએ કેમ મિલાવ્યો હાથ?

અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીએ સીએમ રેવંત રેડ્ડી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તેઓ, રાજ્યમાં જૂથ દ્વારા કુલ રૂ. 12400 કરોડનું જંગી રોકાણ થશે. આ માટે તેલંગાણા સરકાર સાથે કુલ ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંસદથી લઈને શેરીઓમાં નિશાન સાધે છે, ત્યારે તેઓ તેમના પર દેશની સંપત્તિ કેટલાક ઉદ્યોગપતિઓને (ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી)ને

Related Articles