શોધખોળ કરો

Maharashtra News: સાંસદ સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું-તેરા ભી મુસેવાલા...

સંજય રાઉતે કહ્યું, આવું પહેલીવાર નથી બન્યું, આ સરકાર આવ્યા પછી અમારી સુરક્ષા હટાવી લેવામાં આવી, મેં આ મામલે કોઈને કોઈ પત્ર લખ્યો નથી. CMનો પુત્ર મારા પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે.

Maharashtra News:સંજય રાઉતે કહ્યું, આવું પહેલીવાર નથી બન્યું, આ સરકાર આવ્યા પછી અમારી સુરક્ષા હટાવી લેવામાં આવી, મેં આ મામલે કોઈને કોઈ પત્ર લખ્યો નથી. CMનો પુત્ર મારા પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે.

મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતને  મારી નાખવાની ધમકી મળી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેને ધમકી આપનાર વ્યક્તિએ મેસેજ કર્યો હતો કે 'તારો પણ મૂસેવાલા જેલો હાલ કરી દઇશ'. એવો દાવો કરવામાં આવે છે કે સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંજય રાઉતને એક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે 'જો તમે દિલ્હીમાં મળી આવ્યા તો હું તમને એકે 47થી ઉડાવી દઈશ, સિદ્ધુ મુસેવાલા  કેસ થશે'. સલમાન અને તું ફિક્સ છે’. આ ધમકી લોરેન્સ બિશ્નોઈના નામે  ટેક્સ્ટ મેસેજથી  મળી છે.  પ્રાથમિક માહિતી મુજબ મેસેજ મોકલનાર વ્યક્તિ પુણેનો હોવાનું જાણવા મળે છે. જેમાં તેણે લખ્યું છે કે, હું મારી નાખીશ, હિન્દુ વિરોધી, દિલ્હીમાં મળો,, સિદ્ધુ મુસેવાલાની જેમ  AK47થી ઉડાવી દઇશ.

આ અંગે સંજય રાઉતે શું કહ્યું?

બીજી તરફ સંજય રાઉતે કહ્યું છે કે, આવું પહેલીવાર નથી થયું, આ સરકાર આવ્યા પછી અમારી સુરક્ષા હટાવી દેવામાં આવી, મેં આ મામલે કોઈને કોઈ પત્ર લખ્યો નથી. મુખ્યમંત્રીનો પુત્ર મારા પર હુમલાનું ષડયંત્ર રચે છે, સત્ય શું છે તે અમે જાણીએ છીએ. મને ગઈ કાલે પણ ધમકીઓ મળી છે, મેં આ અંગે પોલીસને જાણ કરી છે. ગૃહમંત્રીએ શું કર્યું તે જણાવો.

સલમાનને પણ ધમકી આપવામાં આવી હતી

આ પહેલા ફિલ્મ અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 18 માર્ચે સલમાન ખાનને મોકલવામાં આવેલ ધમકીભર્યો ઈમેલ વિદેશમાં છુપાયેલા ગોલ્ડી બ્રારે મોકલ્યો હતો. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, સલમાન ખાનને મારવો તે તેના જીવનનો ઉદ્દેશ્ય છે. તેણે જેલમાંથી જ એબીપી ન્યૂઝને ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે ગાયક સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.

લોરેન્સ વિશ્નોઈએ બીજું શું કહ્યું?

આ ઈન્ટરવ્યુ બાદ પોલીસ પ્રશાસન પર પણ સવાલો ઉઠ્યા હતા કે, તેને જેલમાંથી આટલી સુવિધા કેવી રીતે મળી રહી છે. ગેંગસ્ટરે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સલમાન ખાને માફી માંગવી પડશે. સલમાને બિકાનેરના અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ. અત્યારે હું ગુંડો નથી, પણ સલમાન ખાનને મારીને ગુંડો બનીશ. મારા જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. જો સુરક્ષા હટાવી દેવામાં આવશે તો હું સલમાન ખાનને મારી નાખીશ. તેણે એમ પણ કહ્યું હતું કે તે 4-5 વર્ષથી સલમાન ખાનને મારવા માંગતો હતો. મુસેવાલાની હત્યા પર તેણે કહ્યું હતું કે ગોલ્ડીએ જે કર્યું તે કર્યું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget