શોધખોળ કરો

11 નવેમ્બરે શા માટે મનાવાય છે રાષ્ટ્રિય શિક્ષણ દિવસ, તેનો ઉદેશ શું છે, જાણો આ ખાસ દિવસ વિશે

વર્ષ 2008 માં, ભારત સરકારે મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી  હતી.

વર્ષ 2008 માં, ભારત સરકારે મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી  હતી. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ 1947 થી 02 ફેબ્રુઆરી 1958 વચ્ચે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા.

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ દર વર્ષે 11 નવેમ્બરે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વતંત્રતા સેનાની અને ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ થયો હતો.

શિક્ષણ દિવસ નિમિત્તે ભારત અબુલ કલામ કલામે શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોને યાદ કરાય છે. મૌલાના અબુલ કલામ માનતા હતા કે,શાળાઓ એ પ્રયોગશાળાઓ છે જ્યાં ભાવિ નાગરિકોનું નિર્માણ  થાય છે.

આ દિવસે શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને દરેક વ્યક્તિને સાક્ષર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 2008 માં, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) એ મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી.

ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી

મૌલાના અબુલ કલામ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. તેમણે ભારતની આઝાદી પછી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ની સ્થાપના કરી. મૌલાના આઝાદ 35 વર્ષની વયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ ઉર્દૂમાં કવિતાઓ પણ લખતા હતા. લોકો તેમને કલમના યોદ્ધા તરીકે પણ ઓળખતા. તેમણે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી અને દેશમાં મફત શિક્ષણ માટે પણ કામ કર્યું.

મૌલાના અબુલ કલામ આઝાદ પ્રખ્યાત ભારતીય મુસ્લિમ વિદ્વાન હતા. તેઓ કવિ, લેખક, પત્રકાર અને ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનના કારણે જ અબુલ કલામ આઝાદની જન્મ જંયતીને નેશનલ એજ્યુકેશન ડે તરીકે મનાવવામાં આવે છે. 

તેમણે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું સમર્થન કર્યું. આઝાદી પછી, તેઓ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના રામપુર જિલ્લામાંથી વર્ષ 1952માં સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
Embed widget