શોધખોળ કરો

11 નવેમ્બરે શા માટે મનાવાય છે રાષ્ટ્રિય શિક્ષણ દિવસ, તેનો ઉદેશ શું છે, જાણો આ ખાસ દિવસ વિશે

વર્ષ 2008 માં, ભારત સરકારે મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી  હતી.

વર્ષ 2008 માં, ભારત સરકારે મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી  હતી. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ 1947 થી 02 ફેબ્રુઆરી 1958 વચ્ચે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા.

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ દર વર્ષે 11 નવેમ્બરે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વતંત્રતા સેનાની અને ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ થયો હતો.

શિક્ષણ દિવસ નિમિત્તે ભારત અબુલ કલામ કલામે શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોને યાદ કરાય છે. મૌલાના અબુલ કલામ માનતા હતા કે,શાળાઓ એ પ્રયોગશાળાઓ છે જ્યાં ભાવિ નાગરિકોનું નિર્માણ  થાય છે.

આ દિવસે શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને દરેક વ્યક્તિને સાક્ષર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 2008 માં, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) એ મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી.

ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી

મૌલાના અબુલ કલામ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. તેમણે ભારતની આઝાદી પછી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ની સ્થાપના કરી. મૌલાના આઝાદ 35 વર્ષની વયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ ઉર્દૂમાં કવિતાઓ પણ લખતા હતા. લોકો તેમને કલમના યોદ્ધા તરીકે પણ ઓળખતા. તેમણે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી અને દેશમાં મફત શિક્ષણ માટે પણ કામ કર્યું.

મૌલાના અબુલ કલામ આઝાદ પ્રખ્યાત ભારતીય મુસ્લિમ વિદ્વાન હતા. તેઓ કવિ, લેખક, પત્રકાર અને ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનના કારણે જ અબુલ કલામ આઝાદની જન્મ જંયતીને નેશનલ એજ્યુકેશન ડે તરીકે મનાવવામાં આવે છે. 

તેમણે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું સમર્થન કર્યું. આઝાદી પછી, તેઓ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના રામપુર જિલ્લામાંથી વર્ષ 1952માં સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
Embed widget