શોધખોળ કરો

હિંદુઓ સાથે બદલ્યો લઇ રહ્યું છે કેનેડા! દિવાળીની ઉજવણી પર લગાવી રોક, જાણો સમગ્ર ઘટના?

કેનેડા હિન્દુ ફોરમનું માનવું છે કે દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય રાજકીય તુષ્ટિકરણનું પરિણામ છે

Canada Diwali: હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી જેની અસર હવે ત્યાં રહેતા હિન્દુઓ પર જોવા મળી રહી છે. કેનેડા સરકારે ત્યાં દિવાળી ફેસ્ટિવલ રદ્દ કરી દીધો છે. વાસ્તવમા કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે અને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા 2024ની દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેનેડિયન હિંદુ ફોરમે આ પગલાની નિંદા કરી છે અને તેને કેનેડાના વિવિધ સાંસ્કૃતિક સમુદાયો પ્રત્યે સંવેદનહીનતાનું પ્રતિક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રકાશ અને એકતાના તહેવાર એવા દિવાળીની ઉજવણી ન કરવી એ સમુદાયના એક મોટા વર્ગની ઉપેક્ષા છે.

કેનેડા હિન્દુ ફોરમનું માનવું છે કે દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય રાજકીય તુષ્ટિકરણનું પરિણામ છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જેવા લોકોએ આ તહેવારનું સન્માન કર્યું છે, પરંતુ કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાએ સમુદાયોની લાગણીઓને અવગણી છે. આ નિર્ણય દર્શાવે છે કે કેટલાક નેતાઓ માટે સાંસ્કૃતિક સમારંભો અને ધાર્મિક મહત્વને રાજકારણ સામે ઓછું સ્થાન છે.

કેનેડાના વૈવિધ્યસભર સમાજમાં યોગદાન આપતો સમુદાય

કેનેડામાં હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયો આશરે 2.5 મિલિયનની વસ્તી સાથે એક મહત્વપૂર્ણ સામાજિક અને સાંસ્કૃતિક સ્તંભનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમુદાયો વિજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમને અવગણવાનો અર્થ છે કેનેડાની સંસ્કૃતિ અને વિકાસમાં તેમની ભૂમિકાને અવગણવી. આ સંદર્ભમાં હિંદુ ફોરમે આ નિર્ણયને કેનેડિયન સમાજ માટે નબળો મુદ્દો ગણાવ્યો છે.

કેનેડિયન હિન્દુ ફોરમે યોગ્ય નેતા પસંદ કરવાની સલાહ આપી

કેનેડિયન હિંદુ ફોરમનું કહેવું છે કે આગામી ચૂંટણીઓમાં આ સમુદાયો એકસાથે આવે અને તેમના સાંસ્કૃતિક અધિકારો અને મૂલ્યોનું રક્ષણ કરવા યોગ્ય નેતાની પસંદગી કરે તે જરૂરી બની જાય છે. તેમણે કહ્યું કે સમુદાયોએ હવે એવા નેતાઓને સમર્થન આપવું જોઈએ જેઓ વિવિધતા અને સંસ્કૃતિનું સન્માન કરે છે અને તેમની ભાવનાઓને સમજે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટGujarat Heatwave News:આગામી પાંચ દિવસ આકાશમાંથી વરસશે આગ, જાણો શું કરાઈ મોટી આગાહી?Amit Shah In Gujarat: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
Embed widget