શોધખોળ કરો

હિંદુઓ સાથે બદલ્યો લઇ રહ્યું છે કેનેડા! દિવાળીની ઉજવણી પર લગાવી રોક, જાણો સમગ્ર ઘટના?

કેનેડા હિન્દુ ફોરમનું માનવું છે કે દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય રાજકીય તુષ્ટિકરણનું પરિણામ છે

Canada Diwali: હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી જેની અસર હવે ત્યાં રહેતા હિન્દુઓ પર જોવા મળી રહી છે. કેનેડા સરકારે ત્યાં દિવાળી ફેસ્ટિવલ રદ્દ કરી દીધો છે. વાસ્તવમા કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે અને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા 2024ની દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેનેડિયન હિંદુ ફોરમે આ પગલાની નિંદા કરી છે અને તેને કેનેડાના વિવિધ સાંસ્કૃતિક સમુદાયો પ્રત્યે સંવેદનહીનતાનું પ્રતિક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રકાશ અને એકતાના તહેવાર એવા દિવાળીની ઉજવણી ન કરવી એ સમુદાયના એક મોટા વર્ગની ઉપેક્ષા છે.

કેનેડા હિન્દુ ફોરમનું માનવું છે કે દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય રાજકીય તુષ્ટિકરણનું પરિણામ છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જેવા લોકોએ આ તહેવારનું સન્માન કર્યું છે, પરંતુ કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાએ સમુદાયોની લાગણીઓને અવગણી છે. આ નિર્ણય દર્શાવે છે કે કેટલાક નેતાઓ માટે સાંસ્કૃતિક સમારંભો અને ધાર્મિક મહત્વને રાજકારણ સામે ઓછું સ્થાન છે.

કેનેડાના વૈવિધ્યસભર સમાજમાં યોગદાન આપતો સમુદાય

કેનેડામાં હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયો આશરે 2.5 મિલિયનની વસ્તી સાથે એક મહત્વપૂર્ણ સામાજિક અને સાંસ્કૃતિક સ્તંભનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમુદાયો વિજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમને અવગણવાનો અર્થ છે કેનેડાની સંસ્કૃતિ અને વિકાસમાં તેમની ભૂમિકાને અવગણવી. આ સંદર્ભમાં હિંદુ ફોરમે આ નિર્ણયને કેનેડિયન સમાજ માટે નબળો મુદ્દો ગણાવ્યો છે.

કેનેડિયન હિન્દુ ફોરમે યોગ્ય નેતા પસંદ કરવાની સલાહ આપી

કેનેડિયન હિંદુ ફોરમનું કહેવું છે કે આગામી ચૂંટણીઓમાં આ સમુદાયો એકસાથે આવે અને તેમના સાંસ્કૃતિક અધિકારો અને મૂલ્યોનું રક્ષણ કરવા યોગ્ય નેતાની પસંદગી કરે તે જરૂરી બની જાય છે. તેમણે કહ્યું કે સમુદાયોએ હવે એવા નેતાઓને સમર્થન આપવું જોઈએ જેઓ વિવિધતા અને સંસ્કૃતિનું સન્માન કરે છે અને તેમની ભાવનાઓને સમજે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget