શોધખોળ કરો

China Coronavirus: ચીનમાં 'કોરોના વિસ્ફોટ', એક દિવસમાં નોંધાયા રેકોર્ડ 32 હજારથી વધુ કેસ

ચીનમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે

China Coronavirus:  ચીનમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યા 30 હજારને પાર થઈ રહી છે. નેશનલ બ્યુરો ઓફ હેલ્થ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 32 હજાર 943 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. ચીનમાં 20 નવેમ્બર સુધી આ કેસ 26 હજાર સુધી હતા.

બેઇજિંગની દક્ષિણે આવેલા શહેર શિજિયાઝુઆંગમાં 3,197 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જે ગઈકાલથી 303% વધારે છે. બેઇજિંગમાં છેલ્લા છ મહિનામાં કોરોનાથી ત્રણ મૃત્યુ નોંધાયા છે. બેઇજિંગમાં લોકડાઉન હેઠળ વહીવટીતંત્રે કડક નિયંત્રણો લાદ્યા છે. પાર્કથી લઈને ઓફિસ બિલ્ડિંગ સુધીના શોપિંગ મોલને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બેઇજિંગના સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ચીનમાં આ નવા કેસ વધતા જોઈને પ્રશાસને કડક કોવિડ નીતિ લાગુ કરી છે. ચીન લોકડાઉનથી લઈને ટેસ્ટિંગ અને મુસાફરી પર પ્રતિબંધો પર સતત કામ કરી રહ્યું છે.

 આ વિસ્તારના લોકો દોઢ મહિનાથી લોકડાઉનમાં છે

ચીનના પ્રશાસને ઝેંગઝોઉ અને તેની આસપાસના 8 જિલ્લાઓમાં 66 લાખ લોકોને લોકડાઉનમાં કેદ કર્યા છે. વહીવટીતંત્રના આ આદેશ પહેલા આ વિસ્તારની 2 લાખની વસ્તી લગભગ દોઢ મહિના સુધી લોકડાઉન હેઠળ હતી. હવે શુક્રવારે નવો આદેશ આપવામાં આવ્યો છે.

 

મોરબી પૂલ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટે સરકારને પૂછ્યા આકરા સવાલો, કહ્યું-10 લાખ વળતર ચૂકવવું જોઈએ

અમદાવાદ:  મોરબીપૂલ  દુર્ઘટનાને લઈને હાઇકોર્ટેમાં જાહેર હિતની અરજી પર સુનાવણી થઇ હતી.  મોરબી પૂલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને જણાવ્યું છે કે ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, 30 થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.  ગુજરાત હાઈકોર્ટે કહ્યું,  મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી. અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું, મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે ? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.

10 લાખ વળતર ચૂકવવું જોઈએ

કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે. કોર્ટે કહ્યું,  3000 રુપિયામાં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે. આ વળતર પૂરતું નથી. 

મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને 1 લાખ વળતર ચૂકવ્યું છે.  માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ 7 બાળકો,  જેમને મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચૂકવાશે. આમાં અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક 25 લાખ અપાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live: પીએમ મોદી સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
Embed widget