શોધખોળ કરો

શ્વાસ લેવાથી અને બોલવાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસઃ અમેરિકાના વૈજ્ઞાનિકનો દાવો

હાલ વિશ્વભરમાં 14 લાખથી વધારે લોકો આ સંક્રમણના ભરડામાં આવી ગયા છે, જ્યારે 82 હજારથી વધારે લોકોના મોત થયા છે.

કેલિફોર્નિયાઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશ-દુનિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને લઈ અનેક પ્રકારની સ્ટડીઝ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના સામાન્ય લક્ષણોમાં શરદી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં ખારાશ જેવી સમસ્યા છે. આ લક્ષણો ઉપરાંત શ્વાસ લેવા અને બોલવાથી કોરોના વાયરસ ફેલાઇ શકે છે. અમેરિકાના એક વૈજ્ઞાનિકે આ દાવો કર્યો છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાં ઈન્ફેકશસ ડિઝીસના પ્રમુખ અંથોની ફૉસીએ અમેરિકાની ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું, તાજેતરમાં મળેલી સૂચનાઓના આધારે એ વાત સામે આવી છે કે આ વાયરસ વાત કરવાથી પણ ફેલાય છે. તેથી બીમાર લોકો ઉપરાંત આમ આદમીએ પણ માસ્ક પહેરવા જોઈએ. આ પહેલા નેશનલ એકેડેમી ઓફ સાયન્સે પણ વ્હાઇટ હાઉસને પત્ર લખીને આ રિસર્ચ અંગે જણાવ્યું હતું. એનએએસનું કહેવું હતું કે, આ શોધના પરિણામો અંગે કંઈ કહી શકાય નહીં. પરંતુ તાજેતરના સંશોધન મુજબ શ્વાસ લેવાથી આ વાયરસનું એરોસોલાઇઝેશન થઈ શકે છે, એટલે કે હવાથી પણ ફેલાઇ શકે છે. આ પહેલા અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું હતુ કે, કોરોના વાયરસ બીમાર લોકોની છીંક અને ઉધરસથી નીકળતી લાળથી પણ ફેલાય છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત તાજેતરના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે SARS-CoV-2 વાયરસ એરોસોલ બની શકે છે અને હવામાં ત્રણ કલાક સુધી રહી શકે છે.
હાલ વિશ્વભરમાં 14 લાખથી વધારે લોકો આ સંક્રમણના ભરડામાં આવી ગયા છે, જ્યારે 82 હજારથી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા 4700ને પાર કરી ગઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
તેલ સંકટમાં શ્રીલંકા, માલદીવ, નેપાળની મદદ.... ભારતની પ્રસંશા સાંભળી અકળાયા PAK એક્સપર્ટ, શાહબાઝ સરકારને કહ્યું તમે કેમ નથી...
તેલ સંકટમાં શ્રીલંકા, માલદીવ, નેપાળની મદદ.... ભારતની પ્રસંશા સાંભળી અકળાયા PAK એક્સપર્ટ, શાહબાઝ સરકારને કહ્યું તમે કેમ નથી...
Iran-US Israel War: ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં કયા હથિયારે મચાવ્યો સૌથી વધુ કહેર ? ડ્રૉન, મિસાઈલ કે AI ?
Iran-US Israel War: ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં કયા હથિયારે મચાવ્યો સૌથી વધુ કહેર ? ડ્રૉન, મિસાઈલ કે AI ?
Iran War: અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો, ન્યૂક્લિયર સેન્ટર પર એરસ્ટ્રાઇક કરી 2000 પાઉન્ડના બંકર બ્લસ્ટર બૉમ્બ ફેંક્યા
Iran War: અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો, ન્યૂક્લિયર સેન્ટર પર એરસ્ટ્રાઇક કરી 2000 પાઉન્ડના બંકર બ્લસ્ટર બૉમ્બ ફેંક્યા

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Embed widget