શોધખોળ કરો

G7 Summit: ઈટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ રીતે કર્યુ સ્વાગત, જુઓ વીડિયો

PM નરેન્દ્ર મોદીએ G7 સમિટના 'આઉટરીચ સેશન'માં ભાગ લીધો હતો.

PM Modi In G-7 Summit: જી-7 સંમેલનમાં (G7 Summit)  ભાગ લેવા પીએમ મોદી ઇટાલી પહોંચ્યા છે. તેમનું ઇટાલી પીએમ જોર્જિયા મેલોનીએ સ્વાગત તર્યુ હતું. ભારત જી-7 શિખર સંમેલનમાં આઉટરીચ રાષ્ટ્ર (PM Modi attends Outreach session) તરીકે ભાગ લઈ રહ્યું છે.  પીએમ મદીએ કહ્યું કે, વૈશ્વિક પડકારોને ઉકેલવા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે શુક્રવારે G-7 સમિટમાં (Group if seven summit) વૈશ્વિક નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવા તેઓ અત્યંત આતુર છે. PM નરેન્દ્ર મોદીએ G7 સમિટના 'આઉટરીચ સેશન'માં ભાગ લેવા માટે અપુલિયા પહોંચ્યા પછી આ ટિપ્પણી કરી હતી.

પીએમ મોદી આ નેતાઓને મળ્યા

G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનાક (United Kingdom Prime Minister Rishi Sunak) અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદી ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને આયોજિત સત્રમાં ભાગ લીધો. આ સત્રમાં પોપ ફ્રાન્સિસ પણ ભાગ લીધો. પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી હતી.

ઇટાલી પહોંચીને PM મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ ખુશ છે કે તેમના સતત ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ મુલાકાત G7 સમિટ માટે ઇટાલીની છે. વડાપ્રધાને તેમની અગાઉની ઇટાલીની મુલાકાત અને વડાપ્રધાન મેલોનીની ભારતની મુલાકાતોને પણ યાદ કરી, જેણે દ્વિપક્ષીય સંબંધોને વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, "G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યા. વૈશ્વિક નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લેવા માટે આતુર છીએ. અમારો ધ્યેય વૈશ્વિક પડકારોનો સાથે મળીને ઉકેલ લાવવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગને વધારવાનો છે. હું 2021 માં G20 સમિટ માટે મારી ઇટાલીની મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરું છું. વડા પ્રધાન મેલોનીની ગયા વર્ષે ભારતની બે મુલાકાતો અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિને ગતિ અને ઊંડાણ લાવવામાં મહત્વની હતી. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget