શોધખોળ કરો
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવથી ભારતની ચિંતા વધી ગઈ છે. આ તણાવ ભારતના બિઝનેસને ગંભીર અસર કરી શકે છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખતરનાક તબક્કે પહોંચી ગયો છે. ઈરાને કહ્યું છે કે તે ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં પાછળ નહીં હટે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું છે કે જો જરૂર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
gujarati.abplive.com
Opinion