શોધખોળ કરો

UN : ભારતની મહિલા અધિકારીએ હિના રબ્બાની ખાર અને પાકિસ્તાનને ઝીંક્યો સણસણતો તમાચો

પાકિસ્તાનના પોતાના તપાસ પંચને છેલ્લા એક દાયકામાં ગાયબ થવાની 8,463 ફરિયાદો મળી છે એમ જણાવી સીમા પુજાનીએ હિના રબ્બાની સહિત પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પાડી દીધો હતો.

India Counter Attack On Pakistan: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાનીએ ફરી એકવાર ભારત પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે તેના આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. જીનીવામાં ભારતીય રાજદ્વારી સીમા પુજાનીએ પાકિસ્તાનને આતંકવાદ ફેલાવનાર દેશ ગણાવ્યો હતો.

રબ્બાનીની નિંદા કરતા પુજાનીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર આ પ્રતિષ્ઠિત મંચનો દુરુપયોગ કર્યો છે અને ભારત વિરૂદ્ધ દુષ્પ્રચાર કર્યો છે. માનવ અધિકારો પર પાકિસ્તાનની વાત માત્ર એક મજાક છે. જે લોકો પોતાનો અવાજ ઉઠાવે છે તે જ પાકિસ્તાનમાં ગાયબ થઈ જાય છે. પાકિસ્તાનના પોતાના તપાસ પંચને છેલ્લા એક દાયકામાં ગાયબ થવાની 8,463 ફરિયાદો મળી છે એમ જણાવી સીમા પુજાનીએ હિના રબ્બાની સહિત પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પાડી દીધો હતો. 

'લઘુમતીઓને ધાર્મિક સ્વતંત્રતા નથી'

ભારતે પાકિસ્તાનને સણસણતો તમાચો ઝિંકતા કહ્યું હતું કે, પાકિસ્તાનમાં વિદ્યાર્થી, એન્જિનિયર, ડૉક્ટર, શિક્ષક અથવા નેતા, જે પણ પોતાનો અવાજ ઉઠાવે છે તેને દેશનિકાલ કરવામાં આવે છે. બલૂચ લોકોએ આ ક્રૂર નીતિનો ભોગ બનવું પડ્યું છે. પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો પર પ્રકાશ પાડતા સીમા પુજાનીએ કહ્યું હતું લે, પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે કોઈ ધાર્મિક સ્વતંત્રતા નથી. તેઓ તેમના ધર્મનું પાલન કરી શકતા નથી. અહમદિયા સમુદાય પર માત્ર તેમની આસ્થા પાળવા માટે અત્યાચાર ગુજારવામાં આવે છે.

પાકિસ્તાનમાં લઘુમતીઓની ખરાબ હાલત

તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદા દ્વારા લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ઈસાઈઓ માટે ખાલી સાફ-સફાઈની નોકરીઓ જ આરક્ષિત છે. હિંદુ અને શીખ સમુદાયના ધાર્મિક સ્થળો પર અવારનવાર હુમલા થાય છે. લઘુમતી છોકરીઓને બળજબરીથી ઈસ્લામમાં પરિવર્તિત કરાવવામાં આવે છે. તેમનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરવામાં આવે છે. એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનની સેનાની મજાક ઉડાવનારાઓને 5 વર્ષની જેલ થશે. આ બિલ સંસદના ટેબલ પર છે.

'જમ્મુ-કાશ્મીર અમારું હતું અને રહેશે'

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરતા ભારતીય રાજદ્વારીએ કહ્યું હતું કે, પાકિસ્તાને હંમેશા આતંકવાદીઓને રક્ષણ આપ્યું છે. આતંકવાદી હાફિઝ સઈદ અને આતંકવાદી મસૂદ અઝહરને વર્ષોથી ઉછેરવામાં આવ્યા છે. આતંકવાદી ઓસામા બિન લાદેન પાકિસ્તાની સેનાનું સંરક્ષક છે. કોલોનીની બાજુમાં રહેતો હતો. કાશ્મીરને લઈને ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમગ્ર પ્રદેશ ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે તેમ કહી સીમા પુજાનીએ પાકિસ્તાના ગાલ પર સણસણતો તમાચો ઝિંક્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતીય વિસ્તાર પર ગેરકાયદેસર કબજો કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget