શોધખોળ કરો

War: યૂક્રેને રશિયાના હોશ ઉડાવ્યા, મિસાઇલ મારો કરીને એક જ દિવસમાં રશિયાના 1000 સૈનિકોને ઉતારી દીધા મોતને ઘાટ

એક રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, પુતિન હવે પોતાના ખરાબ પ્રશિક્ષિત સૈનિકને તેમના મોત માટે મોકલી રહ્યાં છે. કેમ કે તે આ વિસ્તારમાં જમીમ પર કબજો કરવાની સખત કોશિશ કરી રહ્યા છે.

Russia Soldiers Killed: રશિયા અને યૂક્રેનની વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) ખતમ થવાનુ નામ નથી લઇ રહ્યું. યુદ્ધને લઇને દરરોજ નવા નવા અપડેટ સામે આવતા રહે છે, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, જેને બધાને ચોંકાવી દીધા છે. યૂક્રેને એક મોટો દાવો કરીને રશિયાને મોટો ઝટકો આપ્યો છે. યૂક્રેને દાવો કર્યો છે કે, તેને એક દિવસમાં રશિયાના લગભગ એક હજાર સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. યૂક્રેનિયન મિસાઇલોની વચ્ચે પુતિનની સેના અહીંથી ભાગી છૂટવા માટે મજબૂર થઇ હતી. 

આની સાથે જ યૂક્રેને રવિવારે 52 બખ્તરબંધ કર્મીઓના વાહનો, 13 ટેન્કો અને ક્રૂઝ મિસાઇલોને સફળતાપૂર્વક નષ્ટ કરવાનો પણ દાવો કર્યો છે. યૂક્રેની સશસ્ત્ર દળના જનરલ સ્ટાફ સેરહી શાપ્તલાએ એક ફેસબુક પૉસ્ટમાં કહ્યું કે આ 24 કલાકમાં ડોનેટ્સ્ક અને લાઇમેન મોરચા પર કબજો કરનારાઓને સૌથી મોટુ નુકશાન થયુ છે. 

બખ્તરબંધ ટેન્કો પર હુમલો -
એક રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, પુતિન હવે પોતાના ખરાબ પ્રશિક્ષિત સૈનિકને તેમના મોત માટે મોકલી રહ્યાં છે. કેમ કે તે આ વિસ્તારમાં જમીમ પર કબજો કરવાની સખત કોશિશ કરી રહ્યા છે. તેમના કેટલાક લાંમબંધ લોકોને ભાગતા જોવામાં આવ્યા છે, કેમ કે યૂક્રેની સેનાએ તેમની બખ્તરબંધ ટેન્કો પર હુમલો કરી દીધો હતો, સૈનિકો પર મિસાઇલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ છેલ્લા 1 મહિનામાં ખૂબ જ આક્રમક બની ગયું છે. એક તરફ જ્યાં રશિયા તરફથી ઘણી વખત પરમાણુ હુમલાની શક્યતા છે તો બીજી તરફ રશિયાએ યુક્રેન પર પણ આરોપ લગાવ્યો છે કે તે ડર્ટી બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જોકે, બધાએ રશિયાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને તેને વિચલિત કરવાનું શસ્ત્ર ગણાવ્યું હતું. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ફેડરેશન કાઉન્સિલની ડિફેન્સ કમિટીના સભ્ય ઇગોર મોરોઝોવે કહ્યું કે યુક્રેન અને પાકિસ્તાને હાલમાં જ પરમાણુ હથિયાર બનાવવાની ટેક્નોલોજી પર ચર્ચા કરી છે.

તાજેતરમાં યુક્રેનના નિષ્ણાતોએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ સાથે પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી ટેક્નોલોજી અંગે ચર્ચા કરી હતી. મોરોઝોવે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે કોઈ માટે રહસ્ય નથી કે યુક્રેન પાસે "ડર્ટી બોમ્બ" બનાવવાની તકનીક છે, જેનો મુદ્દો રોકાણનો છે. સાંસદના જણાવ્યા અનુસાર, 'લો-ઈમ્પેક્ટ ન્યુક્લિયર ચાર્જનો ઉપયોગ તોચકા-યુ દારૂગોળો સાથે થઈ શકે છે. ધારાશાસ્ત્રીએ એ પણ યાદ કર્યું કે યુએસ પ્રમુખ કોંગ્રેસની સંમતિ વિના વિશ્વમાં ગમે ત્યાં ઓછા પ્રભાવવાળા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget