શોધખોળ કરો

Sri Lanka Crisis: પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના વડાપ્રધાનના ખાનગી નિવાસસ્થાને આગ લગાડી, સ્થિતિ વણસી

Sri Lanka Crisis: વિરોધીઓએ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી.

Sri Lanka Crisis: શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. હવે વિરોધીઓએ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe)ના ખાનગી નિવાસસ્થાનમાં ઘૂસીને આગ લગાવી દીધી છે. શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું છે, પરંતુ તેમ છતાં પણ વિરોધીઓનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના વાહનોમાં તોડફોડ કરતા પણ જોવા મળ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવન પર દેખાવકારોનો કબજો 
આના કલાકો પહેલા, વિરોધીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે રાષ્ટ્રપતિ નિવાસ તરફ કૂચ કરી હતી. દેખાવકારોએ પોલીસ બેરિકેડિંગ તોડીને દેશના રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. શ્રીલંકાના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વિરોધીઓએ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાનમાં ઘૂસીને આગ લગાવી દીધી હતી."

રાનિલ વિક્રમસિંઘેએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું 
રાનિલ વિક્રમસિંઘેને મે મહિનામાં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સરકારની સાતત્યતા અને તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમણે થોડા સમય પહેલા જ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, "તમામ નાગરિકોની સલામતી સહિત સરકારની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે, હું આજે પક્ષના નેતાઓની ભલામણને સ્વીકારું છું. આને સરળ બનાવવા માટે, સર્વપક્ષીય સરકારનો માર્ગ બનાવવા માટે, હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપું છું."

શ્રીલંકામાં ઘેરાયું  આર્થિક સંકટ
તમને જણાવી દઈએ કે શ્રીલંકા વિદેશી હૂંડિયામણની ગંભીર અછતથી પીડાઈ રહ્યું છે, જ્યાં ઈંધણ, ખાદ્યપદાર્થો અને દવાઓની આવશ્યક આયાત મર્યાદિત છે. આનાથી દેશ સાત દાયકામાં તેની સૌથી ખરાબ નાણાકીય ઉથલપાથલમાં ડૂબી ગયો છે. ઘણા લોકો દેશના પતન માટે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને જવાબદાર માને છે. માર્ચ મહિનાથી ભારે વિરોધ પ્રદર્શન દ્વારા તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.