શોધખોળ કરો

Universal Flu Vaccine: કોરોના મહામારી વચ્ચે વૈજ્ઞાનિકોની કમાલ, આ એક જ રસી વાયરસનો બોલાવશે ખાતમો

હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓએ ઈન્ફલ્યુએન્ઝાની લગભગ 20 જાતો સામે પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. રસીના ટ્રાયલમાં આ સફળતા મળી છે.

Universal Flu Vaccine: દુનિયામાં સમય સમયે વાયરલ ઈન્ફેક્શન એટલે કે ઈન્ફલ્યુએન્ઝાનાં કેસો સામે આવે છે. તાજેતરમાં જ અમેરિકામાં ઈન્ફલ્યુએન્ઝાનાં કેસોનો ઘણો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જોકે હવે ઈન્ફલ્યુએન્ઝાની સારવારમાં આશાનું કિરણ જાગ્યું છે. 

હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓએ ઈન્ફલ્યુએન્ઝાની લગભગ 20 જાતો સામે પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. રસીના ટ્રાયલમાં આ સફળતા મળી છે. જેથી હવે આ રસીથી ભવિષ્યમાં ઈન્ફલ્યુએન્ઝા માટે સાર્વત્રિક રસીનો માર્ગ ખુલ્યો છે.

રિપોર્ટ અનુસાર, આ નવી રસી તમામ પ્રકારના ફ્લૂ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શકે છે. મેડિકલ ક્ષેત્રની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સંશોધકોનો દાવો છે કે, આપણી હાલની ફ્લૂની રસી માનવ શરીરમાં ચાર સ્ટ્રેન પર કામ કરી શકે છે. તેમાંથી, બે ઈન્ફલ્યુએન્ઝા A સ્ટ્રેન પર અને બે B સ્ટ્રેન પર કામ કરશે. હકીકતે ઈન્ફલ્યુએન્ઝા રસીઓ દર વર્ષે બદલવામાં આવે છે, પરંતુ આ નવી રસી ઈન્ફલ્યુએન્ઝાના તમામ રોગો સામે કામ કરશે.

એવા અનેક સ્ટ્રેન જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવે છે...

ઈન્ફલ્યુએન્ઝાની કેટલીક જાતો મનુષ્યો વચ્ચે ફેલાવવા માટે પણ જાણીતી છે, પરંતુ ઘણા સ્ટ્રેન એવા પણ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રસારિત થાય છે. વૈજ્ઞાનિકો પણ એ વાતને લઈને ચિંતિત છે કે આ વાયરસ મનુષ્યમાં પણ પ્રવેશી શકે છે. પ્રાણીઓમાંથી માનવ શરીરમાં આવેલા આ વાયરસ શરીરને નબળું બનાવી શકે છે કારણ કે, આપણું શરીર આ વાયરસને સહન કરી શકતું નથી. તેથી જ નવા ઈન્ફલ્યુએન્ઝાની આ સાર્વત્રિક રસી લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે.

તમામ પ્રકારના વાયરસ સામે લડવામાં સક્ષમ

આ રસી પાછળનો વિચાર એ છે કે તે માનવ શરીરને તમામ પ્રકારના વાયરસ સામે લડવા માટે તૈયાર કરી શકે છે, જે લોકોને ગંભીર બીમારી અને મૃત્યુને રોકવામાં મદદ કરશે. અનેક સાર્વત્રિક રસીઓ વિકસાવવામાં આવી રહી છે અને વિવિધ તબક્કામાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમાંથી એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થમાં તૈયાર કરવામાં આવી રહી છે.

કોરોનાના વધતાં કહેર વચ્ચે નાકથી લેવાતી રસીને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો સૌથી પહેલા ક્યાં મળશે

ચીન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કટોકટીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાકની રસી મંજૂર કરવામાં આવી છે. આને બૂસ્ટર ડોઝ તરીકે લાગુ કરી શકાય છે. નિર્ણય મુજબ નાકની રસી પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. ભારત સરકારની મંજૂરી બાદ આજથી (23 ડિસેમ્બર) કો-વિન પોર્ટલમાં અનુનાસિક રસીનો સમાવેશ કરવામાં આવશે..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget