ગાઝાને તબાહ કરી રહેલા ઈઝરાયેલ માટે હજુ પણ તેના બંધકોને મુક્ત કરાવવા શા માટે એક મોટો પડકાર છે?

ગાઝાને તબાહ કરી રહેલા ઈઝરાયેલ માટે હજુ પણ તેના બંધકોને મુક્ત કરાવવા શા માટે એક મોટો પડકાર છે?
Source : Screengrab From X/@AvivaKlompas
ઈઝરાયેલની સેનાએ પોતાના જ દેશના ત્રણ બંધકોને મારી નાખ્યા. જે બાદ પીએમ નેતન્યાહુને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બંધકોની મુક્તિને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે છેલ્લા 72 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે ઈઝરાયેલે ગાઝા પટ્ટીને લગભગ નષ્ટ કરી દીધી છે. તે ગાઝામાં હાજર હમાસ લડવૈયાઓને સંપૂર્ણ