શોધખોળ કરો
Ank Jyotish: ચૈત્ર નવરાત્રિ પર આ મુલાંકના લોકોનું ખુલ્લી જશે ભાગ્ય, જાણો ક્યાં છે એ લકી મૂલાંક
જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય
![જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/a68d92634eb83c1b803c1e42db7c8021171288972329081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7
![નવરાત્રી દરમિયાન 9 દેવીઓની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ નવરાત્રિમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/f3ccdd27d2000e3f9255a7e3e2c48800365b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રી દરમિયાન 9 દેવીઓની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ નવરાત્રિમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે.
2/7
![નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિમાં જાણો કઈ અંક પર વરસશે મા દુર્ગાની કૃપા. જો તમારો મૂલાંક 9 છે તો આ નવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/f3ccdd27d2000e3f9255a7e3e2c4880012d46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિમાં જાણો કઈ અંક પર વરસશે મા દુર્ગાની કૃપા. જો તમારો મૂલાંક 9 છે તો આ નવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે
3/7
![9 અંક વાળા લોકો માટે નવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે. આ વર્ષે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ છે. નંબર 9 એ માતા દેવીની સંખ્યા છે. આ સંખ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/156005c5baf40ff51a327f1c34f2975bdfe0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9 અંક વાળા લોકો માટે નવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે. આ વર્ષે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ છે. નંબર 9 એ માતા દેવીની સંખ્યા છે. આ સંખ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
4/7
![આ ચૈત્રી નવરાત્રિમાં 9 મૂલાંક વાળા લોકો માટે નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો પ્રમોશન અથવા પદમાં ફેરફાર થઈ શકે છે. પગારમાં વધારો શક્ય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/156005c5baf40ff51a327f1c34f2975b3ebb4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ચૈત્રી નવરાત્રિમાં 9 મૂલાંક વાળા લોકો માટે નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો પ્રમોશન અથવા પદમાં ફેરફાર થઈ શકે છે. પગારમાં વધારો શક્ય છે.
5/7
![આ ચૈત્રી નવરાત્રિ 9મૂલાંક વાળા લોકોના લગ્ન જીવનમાં ખુશીઓ લાવશે. જો તમે અવિવાહિત છો તો આ સમય દરમિયાન તમારા સંબંધોની પુષ્ટિ થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/799bad5a3b514f096e69bbc4a7896cd9dfdbe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ચૈત્રી નવરાત્રિ 9મૂલાંક વાળા લોકોના લગ્ન જીવનમાં ખુશીઓ લાવશે. જો તમે અવિવાહિત છો તો આ સમય દરમિયાન તમારા સંબંધોની પુષ્ટિ થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે.
6/7
![9 અંક વાળા લોકો માટે ચૈત્રી નવરાત્રી ખૂબ જ શુભ રહેશે. આ નવરાત્રિમાં તમારૂ ભાગ્ય ખુલ્લી જશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સફળતા તરફ આગળ વધશો. દરેક નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/d0096ec6c83575373e3a21d129ff8fefea643.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9 અંક વાળા લોકો માટે ચૈત્રી નવરાત્રી ખૂબ જ શુભ રહેશે. આ નવરાત્રિમાં તમારૂ ભાગ્ય ખુલ્લી જશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સફળતા તરફ આગળ વધશો. દરેક નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવો.
7/7
![જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/032b2cc936860b03048302d991c3498fea6ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય
Published at : 12 Apr 2024 08:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)