શોધખોળ કરો
Ank Jyotish: ચૈત્ર નવરાત્રિ પર આ મુલાંકના લોકોનું ખુલ્લી જશે ભાગ્ય, જાણો ક્યાં છે એ લકી મૂલાંક
જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

નવરાત્રી દરમિયાન 9 દેવીઓની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ નવરાત્રિમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે.
2/7

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિમાં જાણો કઈ અંક પર વરસશે મા દુર્ગાની કૃપા. જો તમારો મૂલાંક 9 છે તો આ નવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે
Published at : 12 Apr 2024 08:12 AM (IST)
આગળ જુઓ





















