શોધખોળ કરો

Ank Jyotish: ચૈત્ર નવરાત્રિ પર આ મુલાંકના લોકોનું ખુલ્લી જશે ભાગ્ય, જાણો ક્યાં છે એ લકી મૂલાંક

જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય

જેમની  જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/7
નવરાત્રી દરમિયાન 9 દેવીઓની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ નવરાત્રિમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન 9 દેવીઓની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ નવરાત્રિમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે.
2/7
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિમાં જાણો કઈ અંક પર વરસશે મા દુર્ગાની કૃપા. જો તમારો મૂલાંક 9 છે તો આ નવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિમાં જાણો કઈ અંક પર વરસશે મા દુર્ગાની કૃપા. જો તમારો મૂલાંક 9 છે તો આ નવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે
3/7
9 અંક વાળા લોકો માટે નવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે. આ વર્ષે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ છે. નંબર 9 એ માતા દેવીની સંખ્યા છે. આ સંખ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
9 અંક વાળા લોકો માટે નવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે. આ વર્ષે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ છે. નંબર 9 એ માતા દેવીની સંખ્યા છે. આ સંખ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
4/7
આ ચૈત્રી નવરાત્રિમાં 9 મૂલાંક વાળા લોકો માટે નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો પ્રમોશન અથવા પદમાં ફેરફાર થઈ શકે છે. પગારમાં વધારો શક્ય છે.
આ ચૈત્રી નવરાત્રિમાં 9 મૂલાંક વાળા લોકો માટે નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો પ્રમોશન અથવા પદમાં ફેરફાર થઈ શકે છે. પગારમાં વધારો શક્ય છે.
5/7
આ ચૈત્રી નવરાત્રિ 9મૂલાંક  વાળા લોકોના લગ્ન જીવનમાં ખુશીઓ લાવશે. જો તમે અવિવાહિત છો તો આ સમય દરમિયાન તમારા સંબંધોની પુષ્ટિ થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે.
આ ચૈત્રી નવરાત્રિ 9મૂલાંક વાળા લોકોના લગ્ન જીવનમાં ખુશીઓ લાવશે. જો તમે અવિવાહિત છો તો આ સમય દરમિયાન તમારા સંબંધોની પુષ્ટિ થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે.
6/7
9 અંક વાળા લોકો માટે ચૈત્રી નવરાત્રી ખૂબ જ શુભ રહેશે. આ નવરાત્રિમાં તમારૂ  ભાગ્ય ખુલ્લી જશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સફળતા તરફ આગળ વધશો. દરેક નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવો.
9 અંક વાળા લોકો માટે ચૈત્રી નવરાત્રી ખૂબ જ શુભ રહેશે. આ નવરાત્રિમાં તમારૂ ભાગ્ય ખુલ્લી જશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સફળતા તરફ આગળ વધશો. દરેક નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવો.
7/7
જેમની  જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય
જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.