શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરૂણ દેવનો જળાભિષેક, વરસતા વરસાદમાં ભોળાનાથના દર્શન માટે ભક્તોએ લગાવી લાઈન

Shrawan 2022: ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે

Shrawan 2022: ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે

શ્રાવણના સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે.

1/10
દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથમાં આવેલું જ્યોતિર્લિંગ પ્રથમ ક્રમે આવે છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે.
દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથમાં આવેલું જ્યોતિર્લિંગ પ્રથમ ક્રમે આવે છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે.
2/10
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે છે. પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરુણ દેવ જળાભિષેક કરતાં હોય તેમ સવારથી વરસાદ છે.
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે છે. પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરુણ દેવ જળાભિષેક કરતાં હોય તેમ સવારથી વરસાદ છે.
3/10
સોમનાથ મહાદેવમાં વરસતાં વરસાદમાં પણ ભક્તોની ભીડ જામી છે. વરસતા વરસાદમાં પણ શિવ ભક્તો કતારબધ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉભેલા નજરે પડી રહ્યા છે.
સોમનાથ મહાદેવમાં વરસતાં વરસાદમાં પણ ભક્તોની ભીડ જામી છે. વરસતા વરસાદમાં પણ શિવ ભક્તો કતારબધ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉભેલા નજરે પડી રહ્યા છે.
4/10
શ્રાવણ માસના અંતિમ સોમવર સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી.
શ્રાવણ માસના અંતિમ સોમવર સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી.
5/10
સોમનાથ મહાદેવની આરતીની ઝલક માટે ભકતોની ભારે ભીડ જામી હતી.
સોમનાથ મહાદેવની આરતીની ઝલક માટે ભકતોની ભારે ભીડ જામી હતી.
6/10
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
7/10
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં શિવભક્તો આખો માસ ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે.
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં શિવભક્તો આખો માસ ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે.
8/10
ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. જે ભક્તો શ્રાવણ માસમાં આવતા સોમવારે ઉપવાસ અને પૂજા કરે છે તેમને મહાદેવ વિશેષ આશીર્વાદ આપે છે.
ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. જે ભક્તો શ્રાવણ માસમાં આવતા સોમવારે ઉપવાસ અને પૂજા કરે છે તેમને મહાદેવ વિશેષ આશીર્વાદ આપે છે.
9/10
એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.
એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.
10/10
શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી. શ્રદ્ધાળુઓ આ શૃંગારના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા.
શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી. શ્રદ્ધાળુઓ આ શૃંગારના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget