શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shrawan 2022: શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરૂણ દેવનો જળાભિષેક, વરસતા વરસાદમાં ભોળાનાથના દર્શન માટે ભક્તોએ લગાવી લાઈન
Shrawan 2022: ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે
![Shrawan 2022: ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/adf379ddb03d6ee0641274dc73daca2b166114341447476_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રાવણના સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે.
1/10
![દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથમાં આવેલું જ્યોતિર્લિંગ પ્રથમ ક્રમે આવે છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/911ed0de9a269ef284b85ad810bc58899e9b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથમાં આવેલું જ્યોતિર્લિંગ પ્રથમ ક્રમે આવે છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે.
2/10
![આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે છે. પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરુણ દેવ જળાભિષેક કરતાં હોય તેમ સવારથી વરસાદ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/1538a5cda6875ec4b5731171492d0b58591b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે છે. પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરુણ દેવ જળાભિષેક કરતાં હોય તેમ સવારથી વરસાદ છે.
3/10
![સોમનાથ મહાદેવમાં વરસતાં વરસાદમાં પણ ભક્તોની ભીડ જામી છે. વરસતા વરસાદમાં પણ શિવ ભક્તો કતારબધ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉભેલા નજરે પડી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/5e84656b8d32a15d1958a8cf41b1e0d1688d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ મહાદેવમાં વરસતાં વરસાદમાં પણ ભક્તોની ભીડ જામી છે. વરસતા વરસાદમાં પણ શિવ ભક્તો કતારબધ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉભેલા નજરે પડી રહ્યા છે.
4/10
![શ્રાવણ માસના અંતિમ સોમવર સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/367a1ba4019105c8b8434b39539d92d04f0ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રાવણ માસના અંતિમ સોમવર સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી.
5/10
![સોમનાથ મહાદેવની આરતીની ઝલક માટે ભકતોની ભારે ભીડ જામી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/2c52c313ff7b6c0c0e85f0b952f1a9bab9c47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ મહાદેવની આરતીની ઝલક માટે ભકતોની ભારે ભીડ જામી હતી.
6/10
![શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/f1ba0e7ca3596687154c29164354aee65a027.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
7/10
![શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં શિવભક્તો આખો માસ ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/3d68b82aae93cd43adfdfb5eed1a4c5701596.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં શિવભક્તો આખો માસ ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે.
8/10
![ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. જે ભક્તો શ્રાવણ માસમાં આવતા સોમવારે ઉપવાસ અને પૂજા કરે છે તેમને મહાદેવ વિશેષ આશીર્વાદ આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/73b7e5ece5691521cccd978078875f2735a5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. જે ભક્તો શ્રાવણ માસમાં આવતા સોમવારે ઉપવાસ અને પૂજા કરે છે તેમને મહાદેવ વિશેષ આશીર્વાદ આપે છે.
9/10
![એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/d4584d3c03bcfb8363bf479fe948f47ecd222.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.
10/10
![શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી. શ્રદ્ધાળુઓ આ શૃંગારના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/0bdb24a487e8ac45437921cc41e84e67dbf02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી. શ્રદ્ધાળુઓ આ શૃંગારના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા.
Published at : 22 Aug 2022 10:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)