શોધખોળ કરો
Shrawan 2022: શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરૂણ દેવનો જળાભિષેક, વરસતા વરસાદમાં ભોળાનાથના દર્શન માટે ભક્તોએ લગાવી લાઈન
Shrawan 2022: ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે
શ્રાવણના સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે.
1/10

દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથમાં આવેલું જ્યોતિર્લિંગ પ્રથમ ક્રમે આવે છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે.
2/10

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે છે. પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરુણ દેવ જળાભિષેક કરતાં હોય તેમ સવારથી વરસાદ છે.
Published at : 22 Aug 2022 10:24 AM (IST)
આગળ જુઓ




















