શોધખોળ કરો

તુર્કિયેના આ મંદિરની અંદર ગયા પછી કોઇ જીવિત પરત નથી ફરતું, જાણો શું છે સત્ય?

તુર્કિયેના હિરાપોલિસ શહેરમાં એક મંદિર છે. જ્યાં એકવાર કોઈ જાય છે, તે જીવતો પાછો આવતો નથી. લોકોનું માનવું છે કે, આ સ્થાનમાં દેવતાઓના પ્રકોપને કારણે આવું થાય છે.

તુર્કિયેના હિરાપોલિસ શહેરમાં એક મંદિર છે. જ્યાં એકવાર કોઈ જાય છે, તે જીવતો પાછો આવતો નથી. લોકોનું માનવું છે કે, આ સ્થાનમાં દેવતાઓના પ્રકોપને કારણે આવું થાય છે.

તુર્કીનું રહસ્યમય મંદિર

1/6
તુર્કિયેનું તે મંદિર જ્યાં એક વાર દર્શન કર્યા પછી લોકો જીવતા પાછા નથી આવતા.
તુર્કિયેનું તે મંદિર જ્યાં એક વાર દર્શન કર્યા પછી લોકો જીવતા પાછા નથી આવતા.
2/6
દુનિયામાં આવી અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે પરંતુ લોકો તેને અંધશ્રદ્ધા કહે છે. તુર્કીમાં પણ એવું જ થયું. દેશના હીરાપોલિસ શહેરમાં એક એવું મંદિર છે જેના માટે લોકોનું કહેવું છે કે દેવતાના પ્રકોપને કારણે લોકો અહીં જતા જ મૃત્યુ પામે છે.
દુનિયામાં આવી અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે પરંતુ લોકો તેને અંધશ્રદ્ધા કહે છે. તુર્કીમાં પણ એવું જ થયું. દેશના હીરાપોલિસ શહેરમાં એક એવું મંદિર છે જેના માટે લોકોનું કહેવું છે કે દેવતાના પ્રકોપને કારણે લોકો અહીં જતા જ મૃત્યુ પામે છે.
3/6
ડીએન્ડ્રીઆએ મૃત્યુ પાછળનું કારણ જણાવતા કહ્યું કે ગુફામાં ધરતીમાંથી ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે અને જેવો કોઈ અહીં જાય છે, તે ઘાતક ગેસના પ્રભાવથી મૃત્યુ પામે છે.
ડીએન્ડ્રીઆએ મૃત્યુ પાછળનું કારણ જણાવતા કહ્યું કે ગુફામાં ધરતીમાંથી ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે અને જેવો કોઈ અહીં જાય છે, તે ઘાતક ગેસના પ્રભાવથી મૃત્યુ પામે છે.
4/6
એવું માનવામાં આવતું હતું કે આ સ્થાન પર પશુ પક્ષીની બલિ આપવામાં આવતી હતી. જ્યારે આ સ્થળ ખોદવામાં આવ્યું ત્યારે મંદિરમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના હાડપિંજર પણ મળી આવ્યા હતા.
એવું માનવામાં આવતું હતું કે આ સ્થાન પર પશુ પક્ષીની બલિ આપવામાં આવતી હતી. જ્યારે આ સ્થળ ખોદવામાં આવ્યું ત્યારે મંદિરમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના હાડપિંજર પણ મળી આવ્યા હતા.
5/6
ફ્રાન્સેસ્કો ડીએન્ડ્રીઆએ કહ્યું કે મંદિરમાં પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ દેવતાઓનો ક્રોધ નથી પરંતુ એક રાસાયણિક પ્રક્રિયા છે.
ફ્રાન્સેસ્કો ડીએન્ડ્રીઆએ કહ્યું કે મંદિરમાં પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ દેવતાઓનો ક્રોધ નથી પરંતુ એક રાસાયણિક પ્રક્રિયા છે.
6/6
આ મંદિરને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે અને લોકો આ મંદિરમાં જતા ડરે છે. પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ કહ્યું કે, તે એક ખતરનાક સ્થળ છે. જે તેની અંદર જાય છે તે જીવિત પરત નથી ફરતું
આ મંદિરને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે અને લોકો આ મંદિરમાં જતા ડરે છે. પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ કહ્યું કે, તે એક ખતરનાક સ્થળ છે. જે તેની અંદર જાય છે તે જીવિત પરત નથી ફરતું

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર
Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર
Visavadar Election:  ઈટાલીયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- BJPની સામ-દામ દંડ ભેદની નીતિ કામ ન આવી
Visavadar Election: ઈટાલીયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- BJPની સામ-દામ દંડ ભેદની નીતિ કામ ન આવી
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી
Visavadar by election: ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં ઐતિહાસિક જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ
Visavadar by election: ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં ઐતિહાસિક જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Visavadar AAP Win: વિસાવદરમાં AAPના ગોપાલની પ્રંચડ જીત, લોકોએ ખભે બેસાડીને કાઢ્યો વરઘોડો
Surat Heavy Rain: સુરત ડુબ્યું, ધોધમાર વરસાદથી શાળા કોલેજોમાં જાહેર કરાઈ રજા
Visavadar Bypoll Result 2025:| વિસાવદરમાં મોટો ઉલટફેર, AAPએ કાપી ભાજપની લીડ | Abp Asmita | 23-6-2025
Surat Heavy Rain :શહેરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ | Abp Asmita | 23-6-2025
Hun To Bolish : હું તો બોલીશ : હાશ, હવે મળશે સરપંચ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર
Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર
Visavadar Election:  ઈટાલીયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- BJPની સામ-દામ દંડ ભેદની નીતિ કામ ન આવી
Visavadar Election: ઈટાલીયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- BJPની સામ-દામ દંડ ભેદની નીતિ કામ ન આવી
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી
Visavadar by election: ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં ઐતિહાસિક જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ
Visavadar by election: ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં ઐતિહાસિક જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ
Gujarat Bypolls Results 2025 Live Updates:  વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલીયાની ભવ્ય જીત
Gujarat Bypolls Results 2025 Live Updates: વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલીયાની ભવ્ય જીત
Surat Rain: સુરતમાં અતિભારે વરસાદ, 2 કલાકમાં સાડા 5 ઇંચ વરસ્યો, તમામ વિસ્તારમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
Surat Rain: સુરતમાં અતિભારે વરસાદ, 2 કલાકમાં સાડા 5 ઇંચ વરસ્યો, તમામ વિસ્તારમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
Gujarat Rain: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ,જોડિયામાં 7 ઈંચ તો સુરતમાં  5 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ,જોડિયામાં 7 ઈંચ તો સુરતમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
Visavadar Bypoll Result 2025: વિસાવદરથી ગોપાલ ઈટાલિયાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો કેટલા મતે આગળ
Visavadar Bypoll Result 2025: વિસાવદરથી ગોપાલ ઈટાલિયાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો કેટલા મતે આગળ
Embed widget