શોધખોળ કરો

તુર્કિયેના આ મંદિરની અંદર ગયા પછી કોઇ જીવિત પરત નથી ફરતું, જાણો શું છે સત્ય?

તુર્કિયેના હિરાપોલિસ શહેરમાં એક મંદિર છે. જ્યાં એકવાર કોઈ જાય છે, તે જીવતો પાછો આવતો નથી. લોકોનું માનવું છે કે, આ સ્થાનમાં દેવતાઓના પ્રકોપને કારણે આવું થાય છે.

તુર્કિયેના હિરાપોલિસ શહેરમાં એક મંદિર છે. જ્યાં એકવાર કોઈ જાય છે, તે જીવતો પાછો આવતો નથી. લોકોનું માનવું છે કે, આ સ્થાનમાં દેવતાઓના પ્રકોપને કારણે આવું થાય છે.

તુર્કીનું રહસ્યમય મંદિર

1/6
તુર્કિયેનું તે મંદિર જ્યાં એક વાર દર્શન કર્યા પછી લોકો જીવતા પાછા નથી આવતા.
તુર્કિયેનું તે મંદિર જ્યાં એક વાર દર્શન કર્યા પછી લોકો જીવતા પાછા નથી આવતા.
2/6
દુનિયામાં આવી અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે પરંતુ લોકો તેને અંધશ્રદ્ધા કહે છે. તુર્કીમાં પણ એવું જ થયું. દેશના હીરાપોલિસ શહેરમાં એક એવું મંદિર છે જેના માટે લોકોનું કહેવું છે કે દેવતાના પ્રકોપને કારણે લોકો અહીં જતા જ મૃત્યુ પામે છે.
દુનિયામાં આવી અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે પરંતુ લોકો તેને અંધશ્રદ્ધા કહે છે. તુર્કીમાં પણ એવું જ થયું. દેશના હીરાપોલિસ શહેરમાં એક એવું મંદિર છે જેના માટે લોકોનું કહેવું છે કે દેવતાના પ્રકોપને કારણે લોકો અહીં જતા જ મૃત્યુ પામે છે.
3/6
ડીએન્ડ્રીઆએ મૃત્યુ પાછળનું કારણ જણાવતા કહ્યું કે ગુફામાં ધરતીમાંથી ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે અને જેવો કોઈ અહીં જાય છે, તે ઘાતક ગેસના પ્રભાવથી મૃત્યુ પામે છે.
ડીએન્ડ્રીઆએ મૃત્યુ પાછળનું કારણ જણાવતા કહ્યું કે ગુફામાં ધરતીમાંથી ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે અને જેવો કોઈ અહીં જાય છે, તે ઘાતક ગેસના પ્રભાવથી મૃત્યુ પામે છે.
4/6
એવું માનવામાં આવતું હતું કે આ સ્થાન પર પશુ પક્ષીની બલિ આપવામાં આવતી હતી. જ્યારે આ સ્થળ ખોદવામાં આવ્યું ત્યારે મંદિરમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના હાડપિંજર પણ મળી આવ્યા હતા.
એવું માનવામાં આવતું હતું કે આ સ્થાન પર પશુ પક્ષીની બલિ આપવામાં આવતી હતી. જ્યારે આ સ્થળ ખોદવામાં આવ્યું ત્યારે મંદિરમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના હાડપિંજર પણ મળી આવ્યા હતા.
5/6
ફ્રાન્સેસ્કો ડીએન્ડ્રીઆએ કહ્યું કે મંદિરમાં પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ દેવતાઓનો ક્રોધ નથી પરંતુ એક રાસાયણિક પ્રક્રિયા છે.
ફ્રાન્સેસ્કો ડીએન્ડ્રીઆએ કહ્યું કે મંદિરમાં પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ દેવતાઓનો ક્રોધ નથી પરંતુ એક રાસાયણિક પ્રક્રિયા છે.
6/6
આ મંદિરને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે અને લોકો આ મંદિરમાં જતા ડરે છે. પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ કહ્યું કે, તે એક ખતરનાક સ્થળ છે. જે તેની અંદર જાય છે તે જીવિત પરત નથી ફરતું
આ મંદિરને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે અને લોકો આ મંદિરમાં જતા ડરે છે. પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ કહ્યું કે, તે એક ખતરનાક સ્થળ છે. જે તેની અંદર જાય છે તે જીવિત પરત નથી ફરતું

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે?  જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ  ચમત્કારિક ઉપાય
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુક્રવાર રહેશે ફળદાયી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુક્રવાર રહેશે ફળદાયી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope  9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા,  2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget