શોધખોળ કરો

રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરની આ એક ભૂલના કારણે તેમની કરિયર થઇ ગઇ ખતમ

1/4
તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મરાઠી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમણે 1980માં શ્રીરામ લાગૂની મરાઠી ફિલ્મ ‘જાકોર’થી કારર્કિદીની શરૂઆત કરી હતી.  તે સમયે ઉર્મિલા માત્ર 6 વર્ષની હતી.  ત્યારબાદ 1983ની આવેલી ફિલ્મ ‘માસૂમ’ થી તેમને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઓળખ મળી.
તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મરાઠી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમણે 1980માં શ્રીરામ લાગૂની મરાઠી ફિલ્મ ‘જાકોર’થી કારર્કિદીની શરૂઆત કરી હતી. તે સમયે ઉર્મિલા માત્ર 6 વર્ષની હતી. ત્યારબાદ 1983ની આવેલી ફિલ્મ ‘માસૂમ’ થી તેમને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઓળખ મળી.
2/4
તો બીજી તરફ ઉર્મિલા પણ માત્ર ગોપાલ વર્માની ફિલ્મ જ સાઇન કરતી હતી. તે અન્ય ડાયરેક્ટર સાથે કામ કરવા માટે  તે તૈયાર ન  હતી. તો બીજી તરફ ગોપાલ વર્માને બોલિવૂડમાં કેટલાક લોકો સાથે 36નો આંકડો હતો. આ કારણે જ તેમને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું અને તેમની કરિયર પર પણ પૂર્ણવિરામ લાગી ગયું.
તો બીજી તરફ ઉર્મિલા પણ માત્ર ગોપાલ વર્માની ફિલ્મ જ સાઇન કરતી હતી. તે અન્ય ડાયરેક્ટર સાથે કામ કરવા માટે તે તૈયાર ન હતી. તો બીજી તરફ ગોપાલ વર્માને બોલિવૂડમાં કેટલાક લોકો સાથે 36નો આંકડો હતો. આ કારણે જ તેમને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું અને તેમની કરિયર પર પણ પૂર્ણવિરામ લાગી ગયું.
3/4
રંગીલા ફિલ્મ બાદ ઉર્મિલાની ગોપાલ વર્મા સાથે અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ગોપાલ વર્મા તેમની દરેક ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરને જ લેવા ઇચ્છતા હતા. તેઓ તેમની દરેક ફિલ્મમાં ઉર્મિલાને જ સાઇન કરતા હતા.
રંગીલા ફિલ્મ બાદ ઉર્મિલાની ગોપાલ વર્મા સાથે અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ગોપાલ વર્મા તેમની દરેક ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરને જ લેવા ઇચ્છતા હતા. તેઓ તેમની દરેક ફિલ્મમાં ઉર્મિલાને જ સાઇન કરતા હતા.
4/4
વર્ષ 1989માં ઉર્મિલાએ કમલા હસન સાથે એક્ટ્રેસ તરીકે મલયાલમ ફિલ્મ ‘ચાણક્યન’માં કામ કર્યું.  સાઉથ ફિલ્મમાં સફળતા મેળવ્યા બાદ તેમણે શનિ દેઓલ સાથે ફિલ્મ ‘નરસિમ્હા’માં કામ કર્યું. શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચમત્કાર’માં કામ કર્યું. જો કે ગોપાલ વર્માની ફિલ્મ રંગીલાએ ઉર્મિલાને રાતોરાત સુપર સ્ટાર બનાવી દીધી. રંગીલા ફિલ્મથી જ બોલિવૂડમાં તેમને આગવી ઓળખ મળી.
વર્ષ 1989માં ઉર્મિલાએ કમલા હસન સાથે એક્ટ્રેસ તરીકે મલયાલમ ફિલ્મ ‘ચાણક્યન’માં કામ કર્યું. સાઉથ ફિલ્મમાં સફળતા મેળવ્યા બાદ તેમણે શનિ દેઓલ સાથે ફિલ્મ ‘નરસિમ્હા’માં કામ કર્યું. શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચમત્કાર’માં કામ કર્યું. જો કે ગોપાલ વર્માની ફિલ્મ રંગીલાએ ઉર્મિલાને રાતોરાત સુપર સ્ટાર બનાવી દીધી. રંગીલા ફિલ્મથી જ બોલિવૂડમાં તેમને આગવી ઓળખ મળી.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z  આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain:  મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z  આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget