શોધખોળ કરો

Weight Loss Diet: રોજ નિયમિત કેળાના સેવનથી થાય છે, શરીરના થાય છે આ ફાયદા

વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ  ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કેળાના ફાયદા

1/7
Weight Loss Diet: વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ  ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહારમાં એવી વસ્તુઓ પસંદ કરવી જરૂરી છે જેનાથી શરીરનું વજન ઓછું રહે. વજન ઘટાડવા માટે કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે
Weight Loss Diet: વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહારમાં એવી વસ્તુઓ પસંદ કરવી જરૂરી છે જેનાથી શરીરનું વજન ઓછું રહે. વજન ઘટાડવા માટે કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે
2/7
પોષક તત્વોથી ભરપૂર કેળું ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કેળાનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરને ભરપૂર એનર્જી પણ મળે છે. વિટામિન સી અને ખનિજોથી સમૃદ્ધ, કેળા ફાઇબર અને પોટેશિયમનું પાવરહાઉસ છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે, સાથે જ સ્થૂળતા પણ ઓછી થાય છે.
પોષક તત્વોથી ભરપૂર કેળું ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કેળાનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરને ભરપૂર એનર્જી પણ મળે છે. વિટામિન સી અને ખનિજોથી સમૃદ્ધ, કેળા ફાઇબર અને પોટેશિયમનું પાવરહાઉસ છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે, સાથે જ સ્થૂળતા પણ ઓછી થાય છે.
3/7
મોટા કેળામાં લગભગ 100 કેલરી મળી આવે છે, જો તમે મધ્યમ કદના 2-3 કેળાઓનું સેવન કરો છો, તો તે તમારું પેટ ભરાઇ જાય છે અને ભૂખ પણ ઓછી કરે છે. કેળામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ તમને લાંબા સમય સુધી એનર્જી આપે છે, જેથી તમને ખાવાની લાલસા ઓછી થશે અને તમારું વજન પણ ઓછું થશે. કેળાના સેવનથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે ઘણા બધા ગુણોથી ભરપૂર કેળાનું સેવન કેવી રીતે કરવું.
મોટા કેળામાં લગભગ 100 કેલરી મળી આવે છે, જો તમે મધ્યમ કદના 2-3 કેળાઓનું સેવન કરો છો, તો તે તમારું પેટ ભરાઇ જાય છે અને ભૂખ પણ ઓછી કરે છે. કેળામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ તમને લાંબા સમય સુધી એનર્જી આપે છે, જેથી તમને ખાવાની લાલસા ઓછી થશે અને તમારું વજન પણ ઓછું થશે. કેળાના સેવનથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે ઘણા બધા ગુણોથી ભરપૂર કેળાનું સેવન કેવી રીતે કરવું.
4/7
વજન ઘટાડવા માટે કેળાનું સેવન આ રીતે  કરો- જો તમે વધતા વજનથી પરેશાન છો અને ડાયટ દ્વારા વજન ઓછું કરવા માંગો છો તો કેળાનું સેવન કરો. વજન ઘટાડવા માટે પાકેલું કેળું ખાઓ. કાચા કેળા તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે
વજન ઘટાડવા માટે કેળાનું સેવન આ રીતે કરો- જો તમે વધતા વજનથી પરેશાન છો અને ડાયટ દ્વારા વજન ઓછું કરવા માંગો છો તો કેળાનું સેવન કરો. વજન ઘટાડવા માટે પાકેલું કેળું ખાઓ. કાચા કેળા તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે
5/7
કેળા સાથે ખાઓ આ વસ્તુઓ- જો તમે વજન ઘટાડવા માટે કેળાનું સેવન કરવા માંગો છો તો તેને કોર્ન ફ્લેક્સ સાથે ખાઓ. આ સિવાય તમે અન્ય ફળોની સાથે ફ્રૂટ ચાર્ટ બનાવીને પણ કેળાનું સેવન કરી શકો છો, વજન નિયંત્રણમાં રહેશે. કેળા ખાવાથી તમને પેટ ફૂલવાની સમસ્યા નથી થતી.
કેળા સાથે ખાઓ આ વસ્તુઓ- જો તમે વજન ઘટાડવા માટે કેળાનું સેવન કરવા માંગો છો તો તેને કોર્ન ફ્લેક્સ સાથે ખાઓ. આ સિવાય તમે અન્ય ફળોની સાથે ફ્રૂટ ચાર્ટ બનાવીને પણ કેળાનું સેવન કરી શકો છો, વજન નિયંત્રણમાં રહેશે. કેળા ખાવાથી તમને પેટ ફૂલવાની સમસ્યા નથી થતી.
6/7
વજન ઘટાડવા માટે કેળા સાથે ઓટ્સ ખાઓ- કેળા અને ઓટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે, સાથે જ વજન પણ ઘટાડે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કેળા અને ઓટ્સનું સેવન કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.
વજન ઘટાડવા માટે કેળા સાથે ઓટ્સ ખાઓ- કેળા અને ઓટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે, સાથે જ વજન પણ ઘટાડે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કેળા અને ઓટ્સનું સેવન કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.
7/7
વજન ઘટાડવા માટે કેળા સાથે ઓટ્સ ખાઓ- કેળા અને ઓટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે, સાથે જ વજન પણ ઘટાડે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કેળા અને ઓટ્સનું સેવન કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.
વજન ઘટાડવા માટે કેળા સાથે ઓટ્સ ખાઓ- કેળા અને ઓટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે, સાથે જ વજન પણ ઘટાડે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કેળા અને ઓટ્સનું સેવન કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાતMaha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget