શોધખોળ કરો

લગ્ન માટે EPFમાંથી એડવાન્સ પૈસા ઉપાડી શકાય છે, જાણો કેટલી રકમ મળશે

કર્મચારી ભવિષ્ય નિધિ તેના ખાતા ધારકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આમાંથી એક EPF એડવાન્સ પણ છે.

કર્મચારી ભવિષ્ય નિધિ તેના ખાતા ધારકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આમાંથી એક EPF એડવાન્સ પણ છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
EPF એડવાન્સ ઘણા કારણોસર ઉપાડી શકાય છે. આમાં ઘર બનાવવાથી લઈને અન્ય ખર્ચ અને લગ્ન માટે પૈસા ઉપાડી શકાય છે.
EPF એડવાન્સ ઘણા કારણોસર ઉપાડી શકાય છે. આમાં ઘર બનાવવાથી લઈને અન્ય ખર્ચ અને લગ્ન માટે પૈસા ઉપાડી શકાય છે.
2/6
EPF સભ્યો પોતાના, પુત્ર-પુત્રી, ભાઈ અને બહેનના લગ્ન માટે એડવાન્સ પૈસા ઉપાડી શકે છે. આ જાણકારી EPFOએ એક ટ્વિટ દ્વારા આપી છે.
EPF સભ્યો પોતાના, પુત્ર-પુત્રી, ભાઈ અને બહેનના લગ્ન માટે એડવાન્સ પૈસા ઉપાડી શકે છે. આ જાણકારી EPFOએ એક ટ્વિટ દ્વારા આપી છે.
3/6
EPF સભ્યો તેમના ખાતામાંથી 50 ટકા સુધીનો હિસ્સો વ્યાજ સાથે ઉપાડી શકે છે.
EPF સભ્યો તેમના ખાતામાંથી 50 ટકા સુધીનો હિસ્સો વ્યાજ સાથે ઉપાડી શકે છે.
4/6
આ રકમ મેળવવા માટે સાત વર્ષનું સભ્યપદ હોવું જોઈએ. તમે લગ્ન અને અભ્યાસ માટે ત્રણથી વધુ વખત એડવાન્સ રકમ ઉપાડી શકતા નથી.
આ રકમ મેળવવા માટે સાત વર્ષનું સભ્યપદ હોવું જોઈએ. તમે લગ્ન અને અભ્યાસ માટે ત્રણથી વધુ વખત એડવાન્સ રકમ ઉપાડી શકતા નથી.
5/6
સબ્સ્ક્રાઇબરે EPF ખાતામાંથી લગ્ન માટે એડવાન્સ રકમ ઉપાડવા માટે ફોર્મ 31 સબમિટ કરવું પડશે.
સબ્સ્ક્રાઇબરે EPF ખાતામાંથી લગ્ન માટે એડવાન્સ રકમ ઉપાડવા માટે ફોર્મ 31 સબમિટ કરવું પડશે.
6/6
તમે આ ફોર્મ EPFO વેબસાઈટ અને UMANG એપ દ્વારા ભરી શકો છો. જો કે, આ માટે તમારે UAN નંબર અને પાસવર્ડથી લોગ ઇન કરવું પડશે.
તમે આ ફોર્મ EPFO વેબસાઈટ અને UMANG એપ દ્વારા ભરી શકો છો. જો કે, આ માટે તમારે UAN નંબર અને પાસવર્ડથી લોગ ઇન કરવું પડશે.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
Embed widget