શોધખોળ કરો
આધાર નંબર વગર તત્કાલ ટિકિટ બુક નહીં થાય, જાણો લોગઈન કરવાની સંપૂર્ણ પ્રોસેસ
રેલવેનો નવો નિયમ ૧ જુલાઈથી લાગુ, IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો.
અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો ભારતીયો માટે રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિયમ બદલવામાં આવ્યો છે. હવે તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે, આગામી ૧ જુલાઈથી જો તમારું આધાર કાર્ડ તમારા IRCTC એકાઉન્ટ સાથે ચકાસાયેલું નહીં હોય, તો તમે તત્કાલ બુકિંગ સુવિધાનો લાભ લઈ શકશો નહીં.
Published at : 12 Jun 2025 09:40 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























