શોધખોળ કરો

Coronavirus: દેશના આ રાજ્યોમાં કોરોનાએ ફરી ઉથલો મારતા ખળભળાટ, ક્યાંક લાદવામાં આવી શકે છે Lockdown

1/5
કર્ણાટકઃ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને બે લોકોના મોત થયા છે. કર્ણાટકમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12,294 પર પહોંચ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
કર્ણાટકઃ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને બે લોકોના મોત થયા છે. કર્ણાટકમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12,294 પર પહોંચ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
2/5
મહારાષ્ટ્રઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 6971નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 લખને પાર થઈ ગઈ છે. રાજ્યમા ત્રણ મહિના બાદ શુક્રવારે 6 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે બાદ કેસની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે. આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 6971નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 લખને પાર થઈ ગઈ છે. રાજ્યમા ત્રણ મહિના બાદ શુક્રવારે 6 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે બાદ કેસની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે. આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.
3/5
કેરળઃ કેરળમાં રવિવારે કોરોના વાયરસના 4070 નવા દર્દીઓ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. રાજ્યમાં વાયરસના અત્યાર સુધીમાં 10,35,006 મામલા નોંધાયા છે અને મૃતકોની સંખ્યા 4089 પર પહોંચી છે. કેરળમાં 58,593 એક્ટિવ કેસ છે. 9,71,975 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેરળઃ કેરળમાં રવિવારે કોરોના વાયરસના 4070 નવા દર્દીઓ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. રાજ્યમાં વાયરસના અત્યાર સુધીમાં 10,35,006 મામલા નોંધાયા છે અને મૃતકોની સંખ્યા 4089 પર પહોંચી છે. કેરળમાં 58,593 એક્ટિવ કેસ છે. 9,71,975 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
4/5
પંજાબઃ પંજાબમાં કોરોનાના કેસ ચિંતાજક રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 358 નવા કેસ આવ્યા હતા અને 8 દર્દીનો મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3019 છે અને કુલ 169686 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. પંજાબના કોરોનાથી 5754 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
પંજાબઃ પંજાબમાં કોરોનાના કેસ ચિંતાજક રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 358 નવા કેસ આવ્યા હતા અને 8 દર્દીનો મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3019 છે અને કુલ 169686 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. પંજાબના કોરોનાથી 5754 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
5/5
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં ખતરો ટળ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,05,850 પર પહોંચી છે. જ્યારે કુલ 1,06,99,410 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,385 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,50,055 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,16,854 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. દેશના ચાર રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ છેલ્લા થોડા દિવસોથી ચિંતાનજક રીતે વધી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં ખતરો ટળ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,05,850 પર પહોંચી છે. જ્યારે કુલ 1,06,99,410 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,385 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,50,055 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,16,854 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. દેશના ચાર રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ છેલ્લા થોડા દિવસોથી ચિંતાનજક રીતે વધી રહ્યો છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget