શોધખોળ કરો

Coronavirus: દેશના આ રાજ્યોમાં કોરોનાએ ફરી ઉથલો મારતા ખળભળાટ, ક્યાંક લાદવામાં આવી શકે છે Lockdown

1/5
કર્ણાટકઃ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને બે લોકોના મોત થયા છે. કર્ણાટકમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12,294 પર પહોંચ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
કર્ણાટકઃ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને બે લોકોના મોત થયા છે. કર્ણાટકમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12,294 પર પહોંચ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
2/5
મહારાષ્ટ્રઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 6971નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 લખને પાર થઈ ગઈ છે. રાજ્યમા ત્રણ મહિના બાદ શુક્રવારે 6 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે બાદ કેસની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે. આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 6971નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 લખને પાર થઈ ગઈ છે. રાજ્યમા ત્રણ મહિના બાદ શુક્રવારે 6 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે બાદ કેસની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે. આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.
3/5
કેરળઃ કેરળમાં રવિવારે કોરોના વાયરસના 4070 નવા દર્દીઓ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. રાજ્યમાં વાયરસના અત્યાર સુધીમાં 10,35,006 મામલા નોંધાયા છે અને મૃતકોની સંખ્યા 4089 પર પહોંચી છે. કેરળમાં 58,593 એક્ટિવ કેસ છે. 9,71,975 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેરળઃ કેરળમાં રવિવારે કોરોના વાયરસના 4070 નવા દર્દીઓ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. રાજ્યમાં વાયરસના અત્યાર સુધીમાં 10,35,006 મામલા નોંધાયા છે અને મૃતકોની સંખ્યા 4089 પર પહોંચી છે. કેરળમાં 58,593 એક્ટિવ કેસ છે. 9,71,975 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
4/5
પંજાબઃ પંજાબમાં કોરોનાના કેસ ચિંતાજક રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 358 નવા કેસ આવ્યા હતા અને 8 દર્દીનો મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3019 છે અને કુલ 169686 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. પંજાબના કોરોનાથી 5754 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
પંજાબઃ પંજાબમાં કોરોનાના કેસ ચિંતાજક રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 358 નવા કેસ આવ્યા હતા અને 8 દર્દીનો મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3019 છે અને કુલ 169686 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. પંજાબના કોરોનાથી 5754 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
5/5
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં ખતરો ટળ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,05,850 પર પહોંચી છે. જ્યારે કુલ 1,06,99,410 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,385 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,50,055 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,16,854 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. દેશના ચાર રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ છેલ્લા થોડા દિવસોથી ચિંતાનજક રીતે વધી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં ખતરો ટળ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,05,850 પર પહોંચી છે. જ્યારે કુલ 1,06,99,410 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,385 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,50,055 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,16,854 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. દેશના ચાર રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ છેલ્લા થોડા દિવસોથી ચિંતાનજક રીતે વધી રહ્યો છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું -
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું - "જો યુદ્ધ બંધ નહીં થાય, તો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય"
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
Embed widget