શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: દેશના આ રાજ્યોમાં કોરોનાએ ફરી ઉથલો મારતા ખળભળાટ, ક્યાંક લાદવામાં આવી શકે છે Lockdown
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172515/corona-test1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![કર્ણાટકઃ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને બે લોકોના મોત થયા છે. કર્ણાટકમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12,294 પર પહોંચ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172718/corona-update.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કર્ણાટકઃ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને બે લોકોના મોત થયા છે. કર્ણાટકમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12,294 પર પહોંચ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
2/5
![મહારાષ્ટ્રઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 6971નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 લખને પાર થઈ ગઈ છે. રાજ્યમા ત્રણ મહિના બાદ શુક્રવારે 6 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે બાદ કેસની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે. આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172704/corona-update-new.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહારાષ્ટ્રઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 6971નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 લખને પાર થઈ ગઈ છે. રાજ્યમા ત્રણ મહિના બાદ શુક્રવારે 6 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે બાદ કેસની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે. આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.
3/5
![કેરળઃ કેરળમાં રવિવારે કોરોના વાયરસના 4070 નવા દર્દીઓ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. રાજ્યમાં વાયરસના અત્યાર સુધીમાં 10,35,006 મામલા નોંધાયા છે અને મૃતકોની સંખ્યા 4089 પર પહોંચી છે. કેરળમાં 58,593 એક્ટિવ કેસ છે. 9,71,975 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172652/corona-strain.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરળઃ કેરળમાં રવિવારે કોરોના વાયરસના 4070 નવા દર્દીઓ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. રાજ્યમાં વાયરસના અત્યાર સુધીમાં 10,35,006 મામલા નોંધાયા છે અને મૃતકોની સંખ્યા 4089 પર પહોંચી છે. કેરળમાં 58,593 એક્ટિવ કેસ છે. 9,71,975 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
4/5
![પંજાબઃ પંજાબમાં કોરોનાના કેસ ચિંતાજક રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 358 નવા કેસ આવ્યા હતા અને 8 દર્દીનો મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3019 છે અને કુલ 169686 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. પંજાબના કોરોનાથી 5754 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172639/corona-cases-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંજાબઃ પંજાબમાં કોરોનાના કેસ ચિંતાજક રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 358 નવા કેસ આવ્યા હતા અને 8 દર્દીનો મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3019 છે અને કુલ 169686 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. પંજાબના કોરોનાથી 5754 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
5/5
![નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં ખતરો ટળ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,05,850 પર પહોંચી છે. જ્યારે કુલ 1,06,99,410 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,385 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,50,055 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,16,854 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. દેશના ચાર રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ છેલ્લા થોડા દિવસોથી ચિંતાનજક રીતે વધી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172625/corona-active-cases.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં ખતરો ટળ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,05,850 પર પહોંચી છે. જ્યારે કુલ 1,06,99,410 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,385 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,50,055 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,16,854 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. દેશના ચાર રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ છેલ્લા થોડા દિવસોથી ચિંતાનજક રીતે વધી રહ્યો છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)